SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् १०५ तत्राद्यं स्वकायपरिमाणं द्रव्यमनश्च शेषाण्यगुलासङ्ख्येयभागप्रमाणानि सर्वजीवानाम्। તથા વામ: - “સિંāિ i અંતે !' સંgિ TUM ? T! નારંવાળसंठिए, जिभिन्दिए णं भंते ! किं संठिए पण्णत्ते ? गोयमा ! खुरप्पसंठिए, घाणिन्दिए णं भंते ! किं संठिए पण्णत्ते ? गोयमा ! अतिमुत्तयचंदकसंठिए, चक्खुरिदिए णं भंते ! किं संठिएं पण्णत्ते ? गोयमा ! मसुरय-चंदसंठिए पण्णत्ते, सोइंदिएणं भंते ! किं संठिए पण्णते? જોવા ! નંgયાપુifa 10'' (પ્રજ્ઞા. સૂ. ૬૨) / • હેમગિરા બે આકાર જેવી ચક્ષુરિન્દ્રિય છે. ૫. શ્રોત્રેન્દ્રિય પાથેય ભાડુક (= વાટકાં જેવું ભાજન વિશેષે). યવનાલિકાના આકારવાળી અને નાલિક કુસુમના (= કદંબ કે કમલના પુષ્પના) આકારવાળી શ્રોત્રેન્દ્રિય જાણવી. ત્યાં (= આ પાંચે ઇન્દ્રિયોમાં) પહેલી સ્પર્શનેન્દ્રિય તેમજ દ્રવ્યમન એ સ્વકાયના પરિમાણવાળા છે. શેષ સર્વ ઇન્દ્રિયો અંગુલના અસંખ્યાતમાં ભાગના પ્રમાણવાળી સર્વ જીવોને હોય છે. વળી ઉપરોક્ત વાતને બતાવનાર શ્રી પ્રજ્ઞાપના આગમનો પાઠ (પ્રજ્ઞા. સૂ. ૧૯૧) આ પ્રમાણે છે - પ્રશ્ન : હે ભગવન્ ! સ્પર્શનેન્દ્રિય ક્યા સંસ્થાનમાં (= આકારમાં) રહેલી કહેવાય છે ? ઉત્તર : હે ગૌતમ ! સ્પર્શનેન્દ્રિય વિવિધ આકારમાં રહેલી કહેવાય છે. પ્રશ્ન: હે ભગવન્! જીહેન્દ્રિય ક્યા આકારમાં રહેલી કહેવાય છે ? ઉત્તર : હે ગૌતમ ! ખુરયા = અસ્ત્રા જેવા આકારમાં રહેલી કહેવાય છે પ્રશ્ન: હે ભગવન્! ધ્રાણેન્દ્રિય ક્યા આકારમાં રહેલી કહેવાય છે ? ઉત્તર : હે ગૌતમ ! અતિમુક્તક પુષ્પના પાંદડા અને ચંદ્રક જેવા આકારમાં રહેલી કહેવાય છે. પ્રશ્ન: હે ભગવન્! ચક્ષુરિન્દ્રિય કયા આકારમાં રહેલી કહેવાય છે ? ઉત્તર : હે ગૌતમ ! મસુરના દાળ અને ચંદ્ર જેવા આકારમાં રહેલી કહેવાય છે. પ્રશ્ન : હે ભગવન્ ! શ્રોત્રેન્દ્રિય કયા આકારમાં રહેલી કહેવાય છે ? ઉત્તર ક હે ગૌતમ ! કદંબના ૫૫ જેવા આકારમાં રહેલી કહેવાય છે. '' ૨. ઉર્વ સંતાન (ઉં.) * स्पर्शनेन्द्रियं णं भदन्त ! किं संस्थानं प्रज्ञप्तम् ? गौतम ! नानासंस्थानसंस्थितम्, जिवेन्द्रियं णं भदन्त ! किं संस्थानं प्रज्ञप्तम् ? गौतम ! क्षुरप्रसंस्थितम्, घ्राणेन्द्रियं णं भदन्त ! कि संस्थानं प्रज्ञप्तम् ? गौतम ! अतिमुक्तचन्द्रकसंस्थितम्, चक्षुरिन्द्रियं णं भदन्त ! किं संस्थानं प्रज्ञप्तम् ? गौतम ! मुसरक-चन्द्रसंस्थितम्, श्रोतेन्द्रियं णं भदन्त ! कि संस्थानं प्रज्ञप्तम् ? गौतम ! कदम्बपुष्पसंस्थितं प्रज्ञप्तम्।
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy