SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/१३ भाष्यम् :- तत्र पृथ्वीकायिकाः, अप्कायिकाः, वनस्पतिकायिकाः इत्येते त्रिविधाः स्थावरा जीवा भवन्ति । ८० -॰ ગન્ધત્તિ - નનુ = યશોદ્દેશ નિર્દેશઃ ર્તવ્ય:, 'પ્રથમતઃ ત્રસા વર્તાવ્યા: તતઃ સ્થાવરાઃ। ૩જ્યતે – પ્રેક્ષાપૂર્વकारितयाऽऽचार्येण स्वरचितव्यवस्थां भित्त्वा स्थावरास्तावदभिहिताः । का पुनरसौ प्रेक्षापूर्वकारिता ? भण्यते → वक्ष्यत्युत्तरसूत्रं 'तेजो- वायू द्वीन्द्रियादयश्च त्रसा:' (२/१४), तत्र इन्द्रियप्रकरणमधीत्य वक्ष्यति ‘वाय्वन्तानामेकम् (अ. २, सू. २३) तत्रायमर्थः पृथिव्यादीनां वाय्वन्तामेकेन्द्रियं स्पर्शनं भवति, यदि पुनः पूर्वं त्रसाभिधानं कुर्यात् पश्चात् स्थावरानभिदध्यात् तथा सति गौरवं जायेत, अतो → ભાષ્યાર્થ :- ત્યા (= ત્રસ અને સ્થાવર એ બે ભેદોમાં) પૃથ્વીકાયિક, અપ્લાયિક અને વનસ્પતિકાયિક એમ આ ૩ પ્રકારે સ્થાવર જીવો હોય છે. ૨/૧૨ ।। → હેમગિરા – બે વિકલ્પો કહ્યા. ત્યાં (= જીવના બે વિકલ્પોમાં) પ્રથમ સ્થાવરોને જ અમે (૨/૧૩ સૂત્રમાં) કહીએ છીએ. ‘પૃથિવ્યવુ-ટ -વનસ્પતય: સ્થાવાઃ’ આ ૨/૧૩ સૂત્ર છે, એના અવયવાર્થને કહે છે. શંકા : જે પ્રમાણે ઉદ્દેશ કરેલ હોય તે મુજબ જ નિર્દેશ કરવો જોઈએ, (તમે પૂર્વ સૂત્રમાં પ્રથમ ત્રસનો ઉદ્દેશ કરેલ છે ત્યારબાદ સ્થાવરનો) તેથી પ્રથમ ત્રસ જીવો કહેવા યોગ્ય છે, ત્યાર બાદ સ્થાવર જીવો કહેવા યોગ્ય છે. સમાધાન : ચતુરાઈ પૂર્વક આચાર્યશ્રી દ્વારા પોતે રચેલા સૂત્રની વ્યવસ્થા તોડીને પ્રથમ સ્થાવર જીવો કહેવાયા છે. પ્રશ્ન ઃ આ કઈ બુદ્ધિમત્તા છે ? ઉત્તર : આગળ ‘‘તેનોવાયુ દ્વીન્દ્રિયાય ત્રણા:’' (= તેઉકાય, વાયુકાય અને બેઇન્દ્રિય વગેરે જીવો ત્રસ છે) એમ ૨/૧૪ સૂત્રને આચાર્યશ્રી કહેવાના છે. ત્યાર પછી ત્યાં (= બીજા અધ્યાયમાં જ) (સૂત્ર ૧૫થી ૨૨ દ્વારા ) ઇન્દ્રિય પ્રકરણને કહી ‘વાચ્વન્તાનામેમ્’ એમ ૨/ ૨૩ સૂત્રને કહેશે. ત્યાં આ અર્થ છે → પૃથ્વીકાયથી માંડીને વાયુકાય સુધીના જીવોને સ્પર્શનાત્મક = સ્પર્શન સ્વરૂપ એક ઇન્દ્રિય હોય છે (આમ પૂર્વમાં સ્થાવર કહ્યા બાદ ત્રસનું વિધાન કરતાં આગળ જીવોમાં ઇન્દ્રિયની સંખ્યા બતાવવામાં સૂત્ર લાઘવ થાય છે). જો વળી પૂર્વમાં ત્રસ જીવનું વિધાન (વ્યાખ્યા) કરે અને પછીથી સ્થાવર જીવોને કહે તો તે રીતે થવાથી ગ્રંથ ગૌરવ થાય. આથી લાઘવને ઇચ્છનારા આચાર્યશ્રી દ્વારા (આ રીતે) ક્રમનો ભેદ કરાયો છે. ?. પ્રથમં – મુ (માં, જીં. પા.)। ૨. ૩જ્યન્તે - મુ (હં. માં.)। રૂ. તથા (તેવા) ગૌરવ - મુ. (હં. માં.)। ૪. અર્થતાપ॰ - મુ. (હં. માં.)।
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy