________________
સમ્યકત્વ. સ્તવ
ggશ્રી દિg , fagી વા નનુ કામાત .
दर्शन्युभयवांश्चैव, मिथ्यादृष्टिश्च कीर्तितः ॥" આ લેકમાં જેમ સ્વચ્છ અભ્રકના અંતરે રહેલે દિ ઘરમાં સર્વ સ્થાને ઉદ્યોત કરે છે અને કાંઈ પણ આવરણને કરતું નથી. તે જ પ્રમાણે ઉજજવળ વાદળા વડે સૂર્યને પ્રકાશ પણ આવરણ કરતો નથી. તેવી રીતે શુદ્ધ કરેલા મિથ્યાત્વના દળીયાં પણ ન્યૂન શ્રદ્ધા કરે નહીં એ સમકિત મેહનીય માટે સમજવું. જેણે ત્રણ પુજ કર્યા છે તે સમ્યગ્દર્શની, બે પુંજ કર્યો છે તે મિશ્રદર્શની અને એક પુંજ કરેલ છે તે મિથ્યાદષ્ટિ છે. કર્મ ગ્રંથને અભિપ્રાય કહે છે :
___ कम्मग्गंथेसु धुवं, पढमोवसमी करेइ पुंजतियं ।
તન્નોિ પુજ છે, સમે મીસારૂ મિછે વા | કર્મગ્રંથમાં નિ પ્રથમ ઉપશમસમકિત પામનાર જીવ અંતરકરણમાં ત્રણ પુંજ કરે છે. વળી તે ઉપશમસમ્યક્ત્વથી પતિત છવ પશમસમ્યકત્વને વિષે અથવા મિશ્રને વિષે અથવા મિથ્યાત્વે જાય છે.”
પાઠ:–“વન સી અંતરરાશિ શેર વરું f , શો पमत्त भावं पिसासाइयणो पुण न कि पि लहेइ ति । ' વિશેષાર્થ :-પ્રથમ સમ્યત્વ પામતે જીવ સમ્યફત્વની સાથે કઈ દેશવિરતિપણને, કેઈ સર્વવિરતિપણાને પણ પામે છે. આ પ્રમાણે શતકબૃહદસૂર્ણિમાં કહ્યું છે. કર્મગ્રંથના મતે ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિ -
अकयतिपुंजो ऊसर, दवईलिय दड्ढरुक्खनाएण ।
अंतरकरणुवसमिओ, उपसमिओ वा ससेणिगओ ॥ १७ ॥ અર્થ–જેણે પૂર્વે ત્રણ પુંજ ક્ય ન હોય એ જીવ, ઉખર ક્ષેત્ર પાસે આવતા તેમજ દાવાનળના અગ્નિથી બળેલી અને બળેલા વૃક્ષોવાળી ભૂમિ પાસે આવતા જેમ ન દાવાનલ શાંત થાય છે, તેમ અંતરકરણ કરીને ઉપશમસમ્યકત્વ પામે છે અથવા પિતાની શ્રેણિમાં ઉપશમસમ્યકત્વને પામે છે. તે વિષે કહ્યું છે કે –
" उवसमसेढिगयस्स य, होइ उवसामिओ उ सम्मत्तं ।
- જો વા જાતિ|વો, વિમો સદા સકં .” “ ઉપશમ શ્રેણિ માંડનારને ઉપશમસમ્યક્ત્વ હોય છે અથવા જેણે ત્રણ પુંજ કર્યા નથી અને મિથ્યાત્વ અપાવ્યું નથી એ જીવ જે નવું સમ્યત્વને પામે છે તે ઉપશમસમકિત જાણવું”