________________
૨૮૮
પ્રકરણ રત્નાવલી | દ્વિવિધ-ત્રસ અને સ્થાવર અથવા સંવ્યવહારી અને અસંવ્યવહારી. તેમાં જે અનાદિ કાળથી સૂકમનિગોદમાં રહેલા છે, કદાપિ પણ ત્રસાદિ ભાવને પામ્યા નથી તે અસંવ્યવહારી અને જે જ સૂકમનિગોદમાંથી નીકળીને અન્ય નિમાં ઉત્પન્ન થયા હોય તે સંવ્યવહારી. તે છ ફરીને કરી સૂક્ષમનિગદમાં જાય તો પણ સંવ્યવહારી જ કહેવાય.
तिविहा थीनपुंसगवेअभेएणं संजयअसंजयसंजयासंजय भेएण वा। भव्याभवનામવિકાબેન વા | ત મળ્યા સિદ્ધિાનો, રુબરે ગમવા, નામવા કુળ ते जे जाईए भव्वा न उण कयावि सिज्झिहिति । भणि च
સામયિકમાવાળો, ઘdarગરાસિગાળો મળ્યાવિ તે અનંતા, ને રિદ્વિમુહૂં પાવૅતિ છે ?”
જે ત્રણ પ્રકારે–સ્ત્રી, પુરુષ અને નપુંસકવેદના ભેદથી જાણવા. તેમ જ સંયત, અસંયત અને સંયતાસંયતના ભેદથી પણ ત્રણ પ્રકારે જાણવા. વળી ભવ્ય, અભવ્ય અને જાતિભવ્ય-એમ પણ ત્રણ પ્રકારના સમજવા. તેમાં સિદ્ધિગમનને યોગ્ય તે ભવ્ય, સિદ્ધિગમનને અગ્ય તે અભવ્ય અને ત્રીજા જાતિએ ભવ્ય છતાં પણ કદાપિ મોક્ષે જવાના નથી તે. કહ્યું છે કે-સામગ્રીના અભાવથી વ્યવહારરાશિમાં નહીં પ્રવેશ કરનારા એવા અનંતા ભવ્ય છે કે જે સિદ્ધિસુખને પામવાના જ નથી. :
चउविहा नारयाइगइचउक्कभावओ। . નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એમ જીવો ચાર પ્રકારે જાણવા.
पंचविहा इगदुतिचउपंचिंदिअत्तेणं । જીવે પાંચ પ્રકારે એકેન્દ્રિય, બેઇદ્રિય, તેઈદ્રિય, ચરિંદ્રિય અને પદ્રિય.
छविहा पुढवीआउतेउवाउवणप्फइतसकायकप्पणाएं । છ છ પ્રકારે–પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રણકાયરૂપ જાણવા.
सत्तविहा जहा-किण्हाइछल्लेसापरिणया, अजोगिकेवलित्त अलेसा य । જીવ સાત પ્રકારે-કૃષ્ણ, નીલ, કાપત, તેજે, પવ અને સુફલ-એ છ લેશ્યા પરિણત અને સાતમા અલેશી એટલે ચદમાં અગી ગુણઠાણાવાળા જાણવા.
अट्ठविहा जहा-अंडया १ पोअया २ जराउआ ३ रसया ४ संसेइमा ५ संमुच्छिमा ६ उभिआ ७ उववाइआ य ८।
જીવ આઠ પ્રકારે-૧. અંડજા', ૨, પિતા , ૩. જરાયુજા, ૪. રસજા', પ. સંદજા", ૬. સંમૂછિમા, ૭. ઉભેદજા, અને ૮. ઉ૫પાતજા“ જાણવા. આ આઠે
૧. સંત-મુનિ, અસંયત-સંયમ વિનાના, સંયતાસંવત-દેશવિરતિ.