________________
શ્રી લઘુપ્રવચનસારોદ્વાર
चतुष्प्रहरमानमेषां, ओदनस्या द्वादशयामाश्च जगार्याः । तथा तचलिक्षिते, अधिकं प्रमाणमप्युक्तं ॥ ६४ ॥ ] હવે આ સર્વેનું જે જે કાળપ્રમાણ છે તે કહું છું :—રાંધેલું અનાજ, વિદળ, अष्ठ, डिंग सहित ने पार्थ होय ते, पुण्य, इज, पत्रशाई, मीन्छास विनाना भया इज, भांडा, यूडला, भजसापशी, वडा, पापड-मा मधा पहार्थोनुं भजमान यार अनु છે, એદનનું આઠે પ્રહરનું છે, જગરાનું ખારપહારનું છે, તેમ જ તક્ર વિગેરેમાં भेजवेलुं होय तो तेनु अधि परिभाषा ( अजमान ) ४धुं छे. ६४.
दहि-तकर - राईण, कंजिय- सागाण सोलजामं च । वासासु पक्ख हेमंति, मासुसिणु वीसदिणमाणं ॥ ६५ ॥ पक्कन्नयस्स कालो, विण्णेओ कुलिकाए पकन्नो । वासासु सगदिणं वा, चलियरसं जत्थ जं जाइ ॥ ६६ ॥ [दधितक्रराजीनां कांजिकशाकानां षोडश यामाश्च । वर्षासु पक्ष हेमन्ते मासं उष्णे विंशतिदिनमानम् ॥ ६५ ॥ पक्वान्नस्य 'कालो विज्ञेयः कुलिकायां पक्वान्नं । वर्षासु सप्तदिनं वा चलितरसं यत्र यद्याति ॥ ६६ ॥]
२६८
દહીં, છાશ, રાઈ અને કાંજીવાળા શાકાનું સેાળ પહાર કાળમાન જાણવું. હવે पश्र्वान्ननु अजमान ! छे - वर्षाऋतुमा ५६२ द्विवस, डेभांत ( शियाणा ) मां भहिना, ઉનાળામાં વીશ દિવસ–આ પ્રમાણે કાળમાન ચલિતરસ વિનાના પકવાન્નનું જાણવું. અથવા . વર્ષાઋતુમાં સાત દિવસનું... કાળમાન પણ કહ્યું છે. અને જ્યારે ચલિતરસ થાય ત્યારે तेनु अजमान पूरु' थ्युं लागुवु. ६५-६६.
निव्विगयं पकनं, असणजुयं तस्सिमेव परिमाणं । उच्छुवियारगयाणं, चलियर से तं तहा जाण ॥ ६७ ॥ [ निर्विकृतिकं पक्वान्न, अशनयुतं तस्येदमेव परिमाणं ।
इक्षुविकार ( कृतानां चलितरसे तत्तथा जानीहि ॥ ६७ ॥ ] વિગય વિનાના અને અશનયુક્ત એવા પકવાન્નના આ કાળ જાણવા. અને ક્ષુવિકારગલ (શેરડીના રસ વિગેરેથી બનાવેલા) પઢાર્થીના કાળ; ચલિતરસ પ્રમાણે એટલે ચલિતરસ ન થાય ત્યાં સુધી જાણવા. ૬૭.
घय - तिल-गुडाईण, वण्ण-रस-गंध- पमुहवच्यासे । कालपरिमाणमुत्तं, जाणिज्जा नो तहा पाये ॥ ६८ ॥