SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ રત્નાવલી અથ–તેની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ હજાર વર્ષની, જઘન્ય અંતમુહૂર્તની. બેમાં ગતિ અને ત્રણમાંથી આગતિ એટલે તે મનુષ્ય અને તિર્યંચ ગતિમાં જાય છે અને દેવ, મનુષ્ય અને તિર્યંચ ગતિમાંથી તેમાં આવે છે. ૪ર. पत्तेआ अस्संखा, जीवा साहारणा अणंता य । वणस्सइकाओ भणिओ, थावरकाया गया एवं ॥ ४३ ॥ અથ–પ્રત્યેક વનસ્પતિકાય છે અસંખ્યાતા છે અને સાધારણ વનસ્પતિકાય જ અનંતા છે. આ પ્રમાણે વનસ્પતિકાય ઇવેનું સ્વરૂપ કહ્યું. તેમ જ ત્રણ પ્રકારના સ્થાવર જેનું વર્ણન પૂર્ણ થયું. ૪૩. ત્રસકાય: तह तस जीवा तिविहा, तेऊ वाऊ तहा उरालतसा । तेउकाया सुहुमा, बायररूवा दुहा हुंति ॥ ४४ ॥ અથ–સજી ત્રણ પ્રકારના છે. તેલ, વાઉ અને ઉદારત્રસ, તેમાં તેઉકાય છે સૂક્ષમ અને બાદર એમ બે પ્રકારના છે. ૪૪. સૂક્ષ્મ તેઉકાય – जह सुहुमपुढविजीवा, तह नेआ सुहुमतेउकायजिआ। ઘણાવસંદાસંદિગા હૂતિ તે નવ | કષ અથ–જેવા સૂક્ષમ પૃથ્વીકાય જીવે છે તેવા જ સૂક્ષમ તેઉકાય છે સમજવા. તેમાં એટલું વિશેષ કે તેઉકાય છે. સોયના સમૂહના સંસ્થાનવાળા છે. ૪૫. તિરિng inત વ્યક્તિ છતિ તેાિળા , माणुसतिरिअगईओ, उविति तेउ अ दुआगईआ ॥ ४६ ॥ અથ–તેઉકાયમાંથી નીકળીને તે જીવો અનંતર તિર્યંચ ગતિમાં જ ઉત્પન્ન થાય છે, તેથી તે એક ગતિવાળા છે અને તેમાં તિર્યંચ અને મનુષ્ય આવે છે તેથી બે આગતિવાળા છે. આ જ પ્રત્યેક છે અને અસંખ્યાતા છે. ૪૬. બાદર તેઉકાય: पत्ते अ असंखिज्जा, पन्नता सुहुमतेउकायजीआ । बायरतेउकाया, जिणपन्नत्ता अणेगविहा ॥ ४७ ॥ इंगाल अलाए मुम्मुर च्चि-जालुकविज्जुसुद्धगणी। વસઈ તદ વિઘા, સંરક્ષણદિપ સેવ ! ૪૮ | .
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy