________________
શ્રી કાળ સપ્તતિકા
દ્રવ્યથી જીવને વિચાર કર્યો-ક્ષેત્રથી સર્વ ક્ષેત્રને વિચાર કર્યો, તેવી જ રીતે કાળની અંદર છ આરાના કાળને વિચાર છે. સામાન્યથી પલ્યોપમનું સ્વરૂપ, છ આરાનું કાળમાન, તે તે કાળમાં છોના આયુષ્ય આદિ દ્વારનું વર્ણન, દશ કલ્પવૃક્ષના નામો તથા તેના કાર્ય, કુલકરની ઉત્પત્તિ તથા ત્રેસઠશલાકા પુરુષોના નામ વિગેરે તથા આવતી ઉત્સર્પિણીમાં થનારા ૨૪ તીર્થકરોના પૂર્વ ભવનું સ્વરૂપ વિગેરે ભાવિ ત્રેસઠશલાકા પુરુષના નામ વિગેરેનું વર્ણન મતાંતરો પૂર્વક કહેલ છે. કાળચક્રના બાર આરાનું સ્વરૂપ ખૂબ વિસ્તારથી કહેલ છે.
देविंदमयं विजाणंदमयं, धम्मकित्तिकुलभवणं । • નમિષ વિશે પુછે, કિસકી કહાણુ છે ?
અર્થ –ોએ નમેલા, સાન અને આનંદમય તથા ક્ષમાદિ ધર્મ અને કીતિના ઉત્તમ સ્થાન સમાન શ્રી જિનેશ્વરને નમસ્કાર કરીને સુષમસુષમાદિ કાળનું સ્વરૂપ સૂત્રમાં કહ્યા મુજબ હું કહીશ.
ભાવાથ- સુષમસુષમ, સુષમ, સુષમgષમ, દુષમસુષમ, દુષમ અને દુષમદુષમ આ ૬ આરાની ૧ ઉત્સર્પિણ તથા ઉલ્ટાક્રમે આ ૬ આરાની ૧ અવસર્પિણી એ રીતે ૧૨ આરામય કાળચક જાણવું.
ગુમાવલહિ-હિ છrsiાપિવિપી
તા જ વાવ, રીસાયવિહીળો ૨. અર્થ –સૂકમઅદ્ધા સાગરોપમના દશ કેડાડી સાગરોપમે છ આ અવસર્પિ ના થાય, તેમજ દશ કલાકેડી સાગરોપમે છ રણ ઉત્સર્પિણીના થાય, તે બે મળીને વીશ કેડીકેડી સાગરોપમે એક કાળચક્ર થાય.
ભાવાર્થ-છ પ્રકારના સાગરેપમ છે. તેમાંથી આ સૂકમ-અદ્ધા એક પ્રકાર છે. પલ્યોપમનું સ્વરૂપ -
___ मुंडियइगाइसगदिण-कुरूनरकेसचिअमनिलजल गणिणो ।
अविसयमुसेहजोयण-पिहुच्च पल्लमिह पलिओमं ॥ ३ ॥ અર્થ:–દેવકુફ અને ઉત્તરકુરૂક્ષેત્રના મુંડિત કરેલા યુગલિકના એકથી સાત દિવસના ઉગેલા વાળથી ઠાંસીને ભરેલે, વાયુ, જળ અને અગ્નિથી વિનાશ ન થાય