SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લોમાંનાલિકાઢાત્રિંશિકા ૧૯૭ અથ -- અધાલાકમાં પ્રતરરજ્જુ સાતસેા ચારાશી તથા ઊલાકમાં પાંચસાને અથાશી, અધેાલાકમાં સૂચિર૰જુ ત્રણ હજાર એકસોને છત્રીશ તથા ઊલાકમાં બે હજાર ત્રણસેાને ખાવન, અધેાલાકમાં ખંડુકા બાર હજાર પાંચસોને ચુમ્માલીશ તથા ઊર્ધ્વલાકમાં નવ હજાર ચારસાને આઠ થાય. ભાવાર્થ: = અધેાલાકમાં ઊર્ધ્વ લાકમાં ૧૯૬ ઘનરજી × ૪ = ૧૪૭ ઘનરજી × ૪ = અધેાલાકના ૭૮૪ પ્રતરરજ્જુ x ૪ = ઊવ લાકમાં ૫૮૮ પ્રત૨રજ્જુ × ૪ = અધાલાના ૩૧૩૬ સૂચિરજી × ૪ = ઊર્ધ્વલાકના ૨૩૫૨ સૂચિરજ્જુ x ૪ = અધેાલાકના સૂચિર′ ૩૧૩૬ ઊર્ધ્વ લેાકના સૂચિરજજી ૨૩૫૨ બંનેના ૫૪૮૮ સૂચિરજ્જુ ૭૮૪ અધાલાકના પ્રતરરજજું ઊર્ધ્વ લાઠના પ્રત૨રજુ ૫૮૮ ૭૮૪ પ્રતરર ૫૮૮ પ્રતરર ૩૧૩૬ સૂચિરજી ૨૩પર સૂચિરજી ૧૨૫૪૪ ખ‘ડુકા ૯૪૦૮ ખંડુકા અધેાલાકને ઊર્ધ્વ લેાકના ૨૧,૯૫૨ સર્વ ખંડુકા અનેના અધાલાકના ઘનરજજુ ઊર્ધ્વ લેાકના ઘનરજજુ ૧૩૭૨ પ્રત૨રજજુ ૧૯૬ ૧૪૭ અ'નેના ૩૪૩ ઘનરજ્જુ અહીં સાત રાજ ઘનમાં ત્રણાને તે તાલીશ ઘનરાજ જોઇએ, પરંતુ ચૌદ રાજના તેટલા ઘનરાજ નથી; માત્ર ખશે...ને એગણચાલીશ રાજ છે. તેથી એકસા ચાર ઘનરજ્જુ અધિક જોઇએ. તેનાં ખડુકા નથી. (વળી એક વાત વિશેષ એ છે કે એ ધનલાક ચારસ કર્યાં છે, અને લેાક વૃત્તાકાર છે. ત્યારે ચારે દિશાના ખૂણા ઓછા થાય તેથી ચારસ ખંડુક વિગેરેનું પ્રમાણ કહ્યું છે તેટલું પણ ન થાય, એછું થાય. એ ચારસનું જે પિરમાણુ કહ્યું છે તે અંતરંગ વૃત્તાકારલેાકનુ માન ધારીને કહ્યુ છે એના નિણ્યની વાત જ્ઞાની જાણે.) અસ`ખ્યાત યાજનનું એક રાજ થાય છે. અથવા સહસ્રભાર લેાહના ગાળા કોઈ એક મહર્ષિક દેવ પાતાની શક્તિથી આકાશમાં નીચે નાખે કે જે ગાળા છ માસ, છ દિવસ, છ પહેાર, છ ઘડી અને છ પળ જેટલા કાળે નીચે આવીને પડે. તેટલા પ્રમાણવાળુ' એક રાજ થાય. એ પ્રમાણે ચારે દિશાઓમાં રાજનું પ્રમાણ જાણવું.
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy