SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ પ્રકરણ રત્નાવલી. અર્થ :-અધાલાકના સર્વાં ખંડુક એક બાજુના પાંચસેા ને ખાર થાય છે, પૂર્વે ઊર્ધ્વ લાકના ત્રણસે ને ચાર કહ્યા છે, તેથી સ` મળીને આઠસા ને સાળ ખ`ડુક થાય છે. હવે લેાકના મધ્યનું સ્થાન કહે છે. ધમ્મા નામની નરક પૃથ્વીમાં અસંખ્યાત કાર્ડિ ચેાજન જઈએ ત્યારે નૈૠયિક મતે લેાકનુ` મધ્ય આવે છે. ભાવાર્થ :-વ્યવહારિક મતે મેરૂના મૂળમાં ગેાસ્તનાકાર આઠ રૂચકપ્રદેશ છે ત્યાં લાકના મધ્ય ભાગ જાણવા. હવે તિર્થ્યલાકનુ પ્રમાણુ અને અધાલાક, તિગ્લાક તથા ઊલાકમાં શું શુ રહેલ છે તે કહે છે : सगरज्जु जोयणसया-द्वारस उणसगरज्जुमाण इहूँ | પ્રવૃત્તિગિકોના, નિયનપુરા માનુલ્હા // ?? II અર્થ :–લાકના મધ્યથી ઉપર આઠમા રાજમાં સમભૂતલાથી નવસે યાજન ઊંચે તથા નવસા ચાજન નીચેા એ રીતે અઢારસો ચાજન પ્રમાણુ તિય ગ્લાક કહેવાય છે. તેથી એ અઢારસા ચાજન ન્યૂન સાત રાજ પ્રમાણ ઊવલાક થાય છે. તે સાથે સાતરાજ પ્રમાણ ઊર્ધ્વલાક થાય છે. અહીં અધાલાકમાં નારકી આદિ, તિય ગ્લાકમાં મનુષ્યાદિ અને ઊર્ધ્વ લાકમાં દેવાદિ રહેલા છે. ભાવાર્થ :-ભવનપત્યાદિ દેવા અધાલાકમાં વસે છે તેા પણ ત્યાં નારકી ઘણા છે, માટે મુખ્યવૃત્તિએ સામાન્યપણે નારક અધેલાકમાં કહ્યા છે. હવે વિશેષથી કહે છેઃ अहलो निरयअसुरा, तरनरतिरिअजोइ रुग्गी । રોવુઠ્ઠી તિહિોલ, મુસિદ્ધા હોમ્નિ ॥ ૨૨ ॥ અર્થ :-નારકી અને અસુર-ભુવનપતિ દેવા અધાલાકમાં વસે છે, વ્યંતર, મનુષ્ય, તિયચ, જ્યાતિષી, વનસ્પતિકાય, અગ્નિકાય તથા અસખ્યાતા દ્વીપ, સમુદ્ર તિ†ગ્લાકમાં છે, વૈમાનિક દેવા અને સિદ્ધ ઊર્ધ્વલાકમાં રહેલા છે. ભાવાર્થ :-ગાથામાં વનસ્પતિકાય અને અગ્નિકાયના ઉપલક્ષણથી પાંચે પ્રકારના સ્થાવર સમજવા. sant sanनिरय सगपुढवि असुर पढमंतो । तह वंतर तदुवरि नर - गिरिमाई जोइसा गयणे ॥ १३ ॥ અર્થ :–એક એક રાજપ્રમાણ એક એક નરક પૃથ્વી છે એટલે સાતે નરક પૃથ્વીએ સાતરાજ રાકેલા છે. તેમાં પહેલી તરકપૃથ્વીમાં અસુર એટલે ભુવનપતિ છે. તથા ઉપરના
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy