________________
૧૬૬
પ્રકરણ રત્નાવલી
ભાવાર્થ:- ગાપુચ્છ સસ્થાન :
જેમ ગાયનું પૂછડું' મૂળમાં સ્થૂળ હાય અને નીચે જતાં અનુક્રમે પાતળું હોય તેમ આ ચારે અંજનપર્યંતા નીચે અધિક વિસ્તારવાળા અને ઉપર ઉપર અનુક્રમે થાડા થાડા વિસ્તારવાળા છે. તે પવ તા સ થા નીલરત્નમય છે. તે પ°તાની પિરિધ મૂળમાં ૩૧,૬૨૩ ચેાજનથી કાંઈક હીન છે અને શિખર ઉપર ૩૧૬૨ યાજનની છે.
लरकंतरिआ च चउ, बावी स दस य जोअणुव्विद्धा । लरकं दोहपिच्चे, तम्मज्झे दहमुहा सोल || ६२ ॥
અર્થ :-અંજનગિરિની ચારે દિશાઓમાં લાખ ચાજનને અંતરે ચાર ચાર વાવા છે. (બધી મળીને સોળ વાવા છે.) તે દરેક વાવા દશ યેાજન ઊંડી, લંબાઈ તથા પહેાળાઈમાં લાખ લાખ ચેાજનની છે. તે દરેક વાવાના મધ્યમાં સોળ ધિમુખપવ તા રહેલા છે.
ભાવાર્થ :-ચારે અંજનગિરિની ચારે દિશાઓમાં લાખ ચાર ચાર વાવા છે. તે નિર્મળ, શીતળ અને સ્વાદુ જળથી પૂર્વ વિગેરે દિશાના અનુક્રમે અશાક, સસ્જીદ, ચંપક અને એટલે સ મળીને ચેસઠ વા છે. તે દરેક વાવાના મધ્યમાં સેળ મુખ પૃ રહેલા છે.
લાખ ચેાજનના અંતરે ભરેલી છે. તે દરેક વાવ આમ્રવનાથી વ્યાપ્ત છે.
દધિમુખપવ તાનુ` વન –
सहसोगाढा च सहि - सहसुच्चा दससहस्स पिहुला य । સવ્વસ્થ સમાજળ-સરિતા સામયા સબ્વે ॥ ૬૩ ॥
અ:-તે દરેક દધિમુખપવ તા એક હજાર ચેાજન પૃથ્વીની અંદર છે. બહાર ચાસઠ હજાર ચાજન ઊંચા છે, અને સત્ર મૂળમાં, મધ્યમાં અને શિખરમાં સરખા દેશ હજાર ચેાજન પહેાળા છે, પ્યાલાના આકારવાળા છે અને દરેક પતા રૂપામય એટલે શ્વેતવણુ ના છે.
અ'જનગર અને ધિમુખપવ તા ઉપર જિનચૈત્યાનું વર્ણન :अंजणदहिमुहचेइअ, वीसं चउदार दीहविहुउच्चा |
सय पन्ना बावन्तरि, जोअण द्वाणंगि जिअभिगमे ॥ ६४ ॥
અર્થ :-ચારે અંજનપર્યંતા ઉપર અને સાળે દષિમુખપવ તા ઉપર એક એક ચૈત્ય હાવાથી સર્વ મળીને વીશ ચૈત્યેા છે, તે દરેક ચૈત્ય ચાર ચાર દ્વારવાળા, સેા ચેાજન પૂર્વ —પશ્ચિમ લાંબા, પચાસ યાજન ઉત્તર-દક્ષિણ પહેાળા અને બેતેર ચેાજન ઊંચા છે. આ પ્રમાણે વીશ સિદ્ધાયતનાનું સ્વરૂપ ઠાણાંગસૂત્રમાં અને જીવાભિગમસૂત્રમાં કહ્યું છે.