SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિચારસપ્તતિકા ૧૪૭ તિર્થાંલાકના શાશ્વત ચૈત્યાનાં સ્થાન તથા ચૈત્યાના પ્રમાણનુ ચત્ર ચૈત્યેાની સખ્યા લખાઈ પહેાળાઈ નખર ૧ ૨ ૩ સ્થાન નંદીશ્વરદીપ. કુંડલદ્દીપ. રૂચકીપ. માનુષાત્તરપત ઈષુકાર પત • ગજદ ત પત ૫ મરુ પર્યંતના ૪ વન વક્ષસ્કાર પવત. વધર પત જબૂવિગેરે ૧૦ વૃક્ષા ૧૭૦ દીધ વૈતાઢ્ય ૫ મેરૂ પર્વતની ચૂલિકા કુલ ૨૦ ૪ ૪ ૪ ૪ ૨૦ ८० 'ઠૂં ૩૦ ૯૦ ૧૭૦ ૫ ૫૧૧ ૧૦૦ યાજન ૫૦ યાજન ૧ ૭૩ ૫૦ યાજન ઊઁચાઈ ના ગાઉ ૭૨ યાજન ૨૫ યેાજત | ૩૬ ચેાજત દેશાન ગાઉ આનંદીશ્વરદ્વીપમાં ૨૨ ચૈત્યેા છે પણ અહીં ૨૦ કહ્યા છે તેથી ૩૨ રતિકરના અહીં ગણેલ નથી. ૧૭૦ દીઘ વૈતાઢયા આ પ્રમાણે : પાંચ મહાવિદેહની ૧૬૦ વિજય તથા પાંચ ભરત, પાંચ ઐરવત કુલ ૧૭૦ ક્ષેત્રમાં ૧૭૦ દીઘ વૈતાઢયા છે. દેવેન્દ્રસૂરિ વિગેરેએ કરેલા શાશ્વત જિનસ્તેાત્રામાં તિય ગ્લાકમાં શાશ્વતચૈત્યેા ૩૨૫૯ કહ્યા છે, તે મતાંતર જાણવું, તે વિષે ક્ષેત્રસમાસમાં કહ્યું છે કે તિગ્ લોકમાં રહેલા જિનચૈત્યાને માટે ભિન્ન ભિન્ન મતા છે. તેના ખુલાસા ગીતા જ જાણી શકે છે.
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy