________________
શ્રી વિચારસપ્તતિકા
કાટિશિલા ઉપાડનાર તથા તે ઉપાડવાનું પ્રમાણ :छत्ते सीसंमि गीवा, वच्छे कुच्छी कडीह अरूसु । જ્ઞાનૂ નવિનાળ, નીયા સા ચામુઙેહિં ॥ ૨૨ ॥
અર્થ :—ત્રિપુષ્ટ વાસુદેવે તે શિલા વામહસ્તે ઉપાડીને મસ્તકથી ઉંચે છત્રને સ્થાને રાખી હતી, ખીજા દ્વિધૃષ્ટ વાસુદેવે તે જ રીતે ઉપાડીને મસ્તક સુધી લાવી હતી. ત્રીજા સ્વયંભૂ વાસુદેવે ડાક સુધી, ચેાથા પુરૂષાત્તમ વાસુદેવે વક્ષસ્થળ સુધી, પાંચમા પુરુષસિંહ વાસુદેવે ઉત્તર સુધી, છઠ્ઠા પુરુષપુંડરીક વાસુદેવે કટિભાગ સુધી, સાતમા ઇત્ત વાસુદેવે સાથળ સુધી, આઠમા લક્ષ્મણ વાસુદેવે ઢીંચણુ સુધી અને નવમા કૃષ્ણ વાસુદેવે જાનુથી કાંઇક નીચે સુધી તેને ઉપાડીને ઉંચી કરી હતી.
(૪) શાશ્વત ચૈત્યદ્વાર –
इक्कारअहिअपणसय, सासयचेइअ नमामि महिवलए । तीसं वासह रेसु वेयड्ढेसुं च सयरिसयं ॥ २३ ॥
૧૪૫
અર્થ :—તિય ગ્લોકમાં રહેલા પાંચસેાને અગ્યાર શાશ્વતચૈત્યાને હું વંદના કરૂ છું, તે આ પ્રમાણે –ત્રીશ વર્ષધર પવ તા ઉપર ત્રીશ ચૈત્યેા છે, (કારણકે દરેક પર્યંત ઉપર એક એક ચૈત્ય છે. ) તથા ૧૭૦ દીર્ઘ વૈતાઢ્ય પતા પર એકસા ને સીત્તેર શાશ્વત ચૈત્યેા છે.
ભાવાથ :ઊ લાકમાં જે ૮૪,૯૭,૦૨૩ ચૈત્યો તથા અધેાલેાકમાં ૭,૭૨,૦૦,૦૦૦ ચૈત્ચા તથા વ્યતર અને જ્યાતિષ્કામાં અસંખ્યાતા ચૈત્યેા શાશ્વતા છે. તે અન્ય ગ્રથામાં સ્પષ્ટ રીતે કહ્યા છે ત્યાંથી જાણવા. અહીં તો તિયČગ્લાકમાં રહેલા ચૈત્યાનાં સ્થાનાની જ વિવક્ષા કરી છે.
તિર્થ્યલાકમાં નિર્ણીત ૫૪૩ સિદ્ધાયતના કહ્યા છે, તેમાં નંદીશ્વરદ્વીપે પર કહ્યા છે. આમાં ૨૦ કહ્યા છે તેથી ૩૨ રતિષ્ઠરના એછા કરતાં ૫૧૧ થાય છે.
૧૯
वीसं गयदंते, कुरुदुमदसगे तहेव नउई अ । वक्खारगिरिसु असिई, पणसीई मेरुपणगंमि ॥ २४ ॥
અર્થ :—૨૦ ગજદત પડતા ઉપર વીશ ચૈત્યેા છે, તથા દેવકુરૂ, ઉત્તરકુરૂમાં રહેલા જભૂવૃક્ષાદિ દશ વૃક્ષેા ઉપર નેવુ' ચૈત્યેા છે, પાંચ મહાવિદેહમાં રહેલા એ શી વક્ષસ્કાર પવ તા ઉપર એંશી ચૈત્યેા છે તથા પાંચ મેરૂપર્યંતના સબંધના 'ચાશી ચૈત્યેા છે. ભાવાથ:—દેવકુરૂ, ઉત્તરકુરૂમાં રહેલા જમૂવૃક્ષાદિ ઇશ વ્રુક્ષા ઉપર નેવું ચૈત્યઃ