________________
સ્થિતિ આત્મા અણાહારક જ રહે છે. દંડકમાં આહારનું ચિંતન કરવા નથી આધ્યાત્મિક ભાવો પ્રગટે છે અને જે આધ્યાત્મિક ભાવો આત્માને પૂર્ણ અને ચોખ્ખું કેવલજ્ઞાન પ્રગટ કરાવી દે છે.
ચારિત્ર માર્ગમાં નિર્દોષ આહારની ગવેષણા કરી આહાર કરવાથી ચારિત્ર વિશેષ નિર્મળ બને છે. એ નિર્મળતા સંયમીને એકાવતારી અથવા કેવલજ્ઞાની બનાવી
શ્રમણ દાતારને કોઈપણ પ્રકારની બાધા પહોંચાડ્યા વિના ભમરાની જેમ આહાર લે છે. સાધુ છ કારણે આહાર કરે છે. સ્વાધ્યાય કરવા માટે, સંયમ પાળવા માટે, ધ્યાન કરવાને માટે, પ્રાણ ધારણ કરવાને માટે, મોક્ષ યાત્રાના સાધનને માટે અને જીવદયા પાળવાને માટે તે આહાર કરે છે.
નિર્દોષ આહાર લેવા છતાં અણાહારકભાવનું ચિંતન કરવાથી તપસ્યાના આલંબન દ્વારા શી અણાહારક દશા શ્રમણ પ્રગટાવી શકે છે.
ટિપ્પણી ૧. જૈનેન્દ્ર સિ. કોષ. ભા. ૧, પૃ. ૨૯૮ ૨. જૈનેન્દ્ર સિ. કોષ. ભા. ૧. પૃ. ૨૯૮ ૩. શાતા. સૂ. અ ૧
અભિધાન રાજેન્દ્ર ભા. ૨ પૃ. ૫૧૮ ૪. વિશે."
અનુ સૂ. ૫. જૈનેન્દ્ર સિ. કોષ. ભા. ૧, પૃ. ૩૦૨ ૬. સ્થા. ઠા. ૮. સૂ. ૩૫ ૭. સૂય. સૂ. શ્ર. ૨ અ. ૩ સૂ. ૩ થી ૧૯ ૮. ભગ. શ.૬ ઉ. ૧૦ સૂ. ૪ ૯. પ્રજ્ઞા. ૫. ૨૮ સૂ. ૧
૪૬૯