SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ હોવા છતાં સુખનો અનુભવ કરી શકે છે. કેમકે લોભ તો આકાશ સમાન અનંત છે. તેને છેડો કદી આવતો નથી. પરંતુ જીવનમાં સંતોષ આવી જાય તો એ વ્યક્તિ સામગ્રીઓના અભાવમાં પણ પ્રસન્નતાથી જીવી શકે છે. લોભ કષાયનાં ૧ થી ૧૦ ગુણસ્થાન છે. ૨૪ દંડકોમાં મનુષ્યના દંડકમાં અલોભી થઈને કેવળજ્ઞાની થઈ શકે છે. બાકીના ૨૩ દંડકમાં નિયમથી લોભ કષાયવાળા બધા જ હોય છે. મનુષ્યના દંડકનાં લોભ કષાયી અને અલોભી બંને હોય છે. ટિપ્પણી : ૧. ૨. ૩. ૪. પ્રશા. પદ. ૧૪ | જૈન સિ. કોષ પૃ. ૩૩ જૈન સિ. કોષ ભા. ૨ પૃ. ૩૩ જૈન સિ. કોષ ભા. ૨ પૃ. ૩૩ જૈન સિ. કોષ. ભા.૨ પૃ. ૩૫ સ્થા. ઠા.૧ પ્રજ્ઞા. પદ. ૧૪ ૯. ૧૦. જૈને સિ. કોષ. ભા. ૨ પૃ. ૧૭૫ જૈને. સિ. કોષ. ભા. ૨ પૃ. ૧૭૫ પ્રજ્ઞા પદ. ૧૯ | કર્મગ્રંથ ૧. ગા. ૧૮ સ્થા. ઠા. ૪. ઉ. ૨ | કર્મગ્રંથ ૧. ગા. ૧૯ | જૈને. સિ. કોષ ભા. ૨ પૃ. ૩૪ સ્થા. ઠા. ૪. ઉ. ૨ / કર્મગ્રંથ ૧. ગા. ૧૯ | જૈને. સિ. કોષ ભા. ૨ પૃ. ૩૪ સ્થા. ઠા. ૪. ઉ. ૨ / કર્મગ્રંથ ૧. ગા. ૧૯ | જૈને. સિ. કોષ ભા. ૨ ભા. ૩૪ સ્થા. ઠા. ૪. ઉ. ૨ / કર્મગ્રંથ ૧ ગા. ૧૯ | જૈને. સિ. કોષ ભા. ૨ ભા. ૩૪ પ્રજ્ઞા. પદ ૧૪ ૧૫. દશ. સૂ. અ. ૮ ગાં. ૩૮ ઉપદેશમાલા ૧૬. દંડક પ્રકરણ ગા.૧૪ ૨૪૬
SR No.005746
Book TitleDandak Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Madani
Publication Year2006
Total Pages632
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy