SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ વેદમાં શરીર - સ્ત્રીવેદમાં અને નપુંસકવેદમાં - આહારક વર્જીને ચાર શરીરો છે. -પુરુષવેદમાં - પાંચેય શરીરો છે. અવેદીમાં - ત્રણ શરીરો છે. ઔદારિક, તૈજસ અને કાર્પણ. કષાયમાં શરીર ઃ ચારેય કષાયમાં – પાંચેય શરીરો હોય છે. અકષાયમાં -- દારિક, તેજસ અને કાર્પણ એ ત્રણ શરીરો અથવા અશરીરી, (સિદ્ધ) દર્શનમાં શરીર - * એકાંત અચક્ષુદર્શનમાં - આહારક વર્જીને ચાર શરીરો છે. અચક્ષુદર્શન, ચાદર્શન – અવધિદર્શનમાં – પાંચેય શરીરો છે. કેવલદર્શનમાં - ઔદારિક, તૈજસ અને કાર્ય - એ ત્રણ શરીરો છે. શાનમાં શરીર - પ્રથમના ચારેય જ્ઞાનમાં - પાંચેય શરીરો છે. કેવલજ્ઞાનમાં - ઔદારિક, તેજસ અને કાર્મણ એ ત્રણ શરીરો અથવા અશરીરી (સિદ્ધ) લેશ્યામાં શરીર - કૃષ્ણ, નીલ, કાપોત લેગ્યામાં આહારક વજીને ચાર શરીરો છે. છેલ્લી ત્રણ લેશ્યામાં - પાંચેય શરીરો છે. અલેશીમાં - ત્રણ શરીરો - ઔદારિક, તેજસ અને કાર્પણ. ૧૧
SR No.005746
Book TitleDandak Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Madani
Publication Year2006
Total Pages632
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy