SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪) કર્મબંધ પદ - આ પદમાં જ્ઞાનાવરણીય આદિ કર્મોને બાંધતો જીવ કેટલી પ્રકૃત્તિ બાંધે છે. તેનું વિવરણ કર્યું છે. (૨૫) કર્મવેદ પદ - ૧ આ પદમાં જ્ઞાનાવરણીય આદિ કર્મોને બાંધતો જીવ કેટલી પ્રકૃતિઓનું વેદન કરે છે. તેની વિવક્ષા કરી છે. (૨૨) કર્મ વેદ બંધ પદ - આ પદમાં જ્ઞાનાવરણીય આદિ કર્મોનું વેદન કરતો જીવ કેટલી પ્રકૃત્તિઓ બાંધે છે. તેનું વર્ણન છે. (૨૭) કર્મવેદવેદ પદ - આ પદમાં જ્ઞાનાવરણીય આદિ કર્મોનું વેદન કરતો જીવ કેટલી પ્રકૃતિઓનું વેદન કરે છે. તેનો વિચાર કરેલ છે. (૨૮) આહાર પદ - આ પદમાં આહાર સંબંધી ૧૩ અધિકારોનું વર્ણન છે. (૨૯) ઉપયોગ પદ - આ પદમાં મૂળ બે અને કુલ ૧૨ ઉપયોગનું વર્ણન છે. ” (૩૦) પશ્યતા પદ - આ પદમાં સાકાર પશ્યતા અને અનાકાર પશ્યતાનું વર્ણન છે. (૩૧) સંશી પદ - આ પદમાં સંજ્ઞી, અસંજ્ઞી અને નો સંજ્ઞી - નો અસંજ્ઞીના આશ્રયથી જીવોનું વર્ણન છે.
SR No.005746
Book TitleDandak Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Madani
Publication Year2006
Total Pages632
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy