________________
(૫) વિશેષ પદ -
તેમાં જીવપર્યાય અને અજીવ પર્યાયનું વર્ણન કર્યું છે. (૯) વ્યસ્ક્રાન્તિ પદ -
તેમાં આઠ દ્વારોથી જીવનું વર્ણન કરવામાં આવ્યું છે. (૭) શ્વાસોશ્વાસ પદ -
તેમાં નારકી આદિના ઉધ્વાસ લેવાના અને છોડવાના સમયનું વર્ણન છે. (૮) સંશી પદ -
તેમાં ૧૦ સંજ્ઞાઓના આશ્રયથી જીવોનું વર્ણન છે. (૯) યોની પદ
તેમાં શીત, ઉષ્ણ આદિ વિભિન્ન યોનીઓના આશ્રયથી જીવોનું વર્ણન છે. (૧૦) ચરાચરમ પદ -
તેમાં ચરમ, અચરમ આદિ પદોના આશ્રયથી જીવ-અજીવનું વર્ણન છે. (૧૧) ભાષા પદ -
આ પદમાં મૂળ ૪ પ્રકારની ભાષા વિશેષથી - પ્રભેદથી વિભિન્ન પ્રકારની ભાષાનું વર્ણન છે. (૧૨) શરીર પદ -
આ પદમાં ઔદારિકાદિ ૫ પ્રકારના શરીરની અપેક્ષાથી જીવોનું વર્ણન છે. (૧૩) પરિણામ પદ -
આ પદમાં જીવ પરિણામ ૧૦ પ્રકારનાં અને અજીવ પરિણામ ૧૦ પ્રકારનાં બતાવ્યા છે.
૧૦