SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ કરોડો વર્ષો સુધી કવલાહાર વિના ટકી શકે છે.’-એવી કલ્પના કરવાનું હિતાવહ નથી... ઈત્યાદિ સ્પષ્ટ છે. ||૩૦-૨૪॥ “પરમ ઔદારિક શરીરવાળા શ્રી કેવલીપરમાત્માને ભોજનપ્રયોજક કર્મ અલ્પ પ્રમાણમાં હોવાથી તેઓશ્રીનું તે શરીર ભોજન વિના પણ દીર્ઘકાળ સુધી ટકી શકે છે. શરીરસ્થાપક કર્મ ભોજનાદિપ્રયોજક-કર્મનિયત હોવા છતાં ભોજન વિના પણ દીર્ઘકાળ સુધી આ રીતે પરમ ઔદારિક શરીર ટકી શકે છે...' દિગંબરોની આ માન્યતાનું નિરાકરણ કરાય છે प्रतिकूलाऽनिवर्त्यत्वात्, तत्तनुत्वं च नोचितम् । ટોષજ્ઞન્મ તનુત્વ હૈં, નિર્દોષે નોપપદ્યતે ॥૩૦-૨ા ‘‘ભોજનાદિપ્રયોજક કર્મોનું તનુત્વ(અલ્પત્વ) ભગવાન શ્રી કેવલીપરમાત્માને હોય છે-એમ માનવાનું ઉચિત નથી. કારણ કે તે, પ્રતિકૂળ પરિણામથી દૂર કરાયેલ નથી. તેમ જ નિર્દોષ એવા કેવલીમાં દોષથી ઉત્પન્ન થયેલ (રાગાદિ) અને તનુત્વ પણ સદ્ગત નથી.''-આ પ્રમાણે પચીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. એના આશયનું વર્ણન કરતાં ગ્રંથકારશ્રીએ ટીકામાં ફરમાવ્યું છે કે‘ભોજનાદિપ્રયોજક કર્મ, શ્રી કેવલીપરમાત્માને અલ્પ હોય 00000000 ૪૧ -- ******
SR No.005727
Book TitleKevalibhuktivyavasthapan Batrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2005
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy