________________
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
२४३
તેની સમાપ્તિની સાથે સાતમી લોક સ્વભાવ ભાવના સમાપ્ત થઈ.
આશ્રવ ભાવના अथ धर्मध्यानार्थमेवाष्टमी कर्माश्रवभावना प्रारभ्यते, तत्र च संवेगवासनावासितान्तःकरणेन मुमुक्षुणा संसारक्लेशविसरविच्छेदाय सर्वदैवेदं मनसि भावनीयं, किमित्याह -
હવે ધર્મધ્યાનને માટે આઠમી કર્માશ્રવ ભાવના પ્રારંભ કરાય છે અને ધર્મધ્યાનમાં સંવેગવાસનાથી વાસિત કરાયું છે અંત:કરણ જેના વડે એવા મુમુક્ષે સંસારના કુલેશના સમૂહને છેદવા માટે હંમેશા મનમાં આ ભાવવું
मे. શું ભાવવું જોઈએ તેને કહે છે
(कर्माश्रवभावना) केवलदुहनिम्मविए पडिओ संसारसायरे जीवो । जं अणुहवइ किलेसं तं आसवहेउयं सव्वं ।।४३१।। केवलदुःखनिर्मापिते पतितः संसारसागरे
जीवः यमनुभवति क्लेशं स आश्रवहेतुकः सर्व्वः ।।४३१।। ગાથાર્થ ફક્ત દુ:ખથી નિર્મિત એવા આ સંસાર સાગરમાં પડેલો જીવ જે ક્લેશને અનુભવે છે તે સર્વ આશ્રવનું કારણ છે. ૪૩૧
केवलदुःखैर्निर्मापिते-घटिते तदात्मके इत्यर्थः, एतस्मिन् संसारसागरे निपतितो जन्तुर्यो रोगजन्मजरामरणशोकदारिद्र्यदौर्भाग्यपरपरिभवविषादादिसम्भवं शारीरं मानसं च क्लेशराशि-दुःखसमुदयमनुभवति तं आश्रवति-आदत्ते गृह्णाति यैहेतुभूतैरष्टविधं कर्म जीवस्ते आश्रवाः-रागद्वेषकषायेन्द्रियादयस्तद्धेतुकं-तत्कारमिति विज्ञेयमिति ।।
ટીકાર્ય : ફક્ત દુ:ખોથી નિર્મિત અર્થાતુ દુ:ખ સ્વરૂપ આ સંસાર સાગરમાં પડેલો જીવ જન્મ-જરા-મરણરોગ-શોક દારિદ્રશ્ય-દૌર્ભાગ્ય પર પરિભવ-વિષાદ-વગેરેથી ઉત્પન્ન થયેલ શારીરિક અને માનસિક ક્લેશના સમુદાયને અનુભવે છે. આઠ પ્રકારના કર્મોને જીવ જે હેતુઓથી ગ્રહણ કરે છે તે આશ્રવો છે અને રાગ-દ્વેષકષાય-ઇન્દ્રિય વગેરે આશ્રવોના કારણો છે.
यैर्जीवः कर्माऽऽश्रवति तानाश्रवान् स्वत एव दर्शयति - જે કારણોથી જીવ કર્મનો આશ્રવ કરે છે તે આશ્રવોને ગ્રંથકાર સ્વત: જ બતાવે છે
रागबोसकसाया पंच पसिद्धाइं इंदियाइं च । हिंसालीयाइयाणि य आसवदाराई कम्मस्स ।।४३२।। रागद्वेषकषायाः पंच प्रसिद्धानीन्द्रियाणि च
हिंसालीकादीनि च आश्रवद्वाराणि कर्मणः ।।४३२।। ગાથાર્થ રાગ-દ્વેષ અને કષાયો તથા પ્રસિદ્ધ પાંચ ઇન્દ્રિયો અને હિંસા - જૂઠ વગેરે કર્મના આશ્રવદ્વારો છે. ૪૩૨