________________
૧૬૨
ભવ ભાવના પ્રકરણ ભાગ -૨
અને બીજો સંતાનના દુ:ખથી દુ:ખી થયેલો છે તેને બતાવતા કહે છે - जइ पुण होइ न पुत्तो अहवा जाओऽवि होइ दुस्सीलो । तो तह झिज्जर अंगे जह कहिउं केवली तरइ ।।२८६ ।। यदि पुनर्भवति न पुत्रः अथवा जातोऽपि भवति दुःशीलः ततः तथा खिद्यतेंगे यथा कथयितुं केवली शक्नोति ।। २८६ ।।
ગાથાર્થ : ફરી જો પુત્રનો જન્મ થાય તો અથવા જન્મેલ પુત્ર દુ:શીલ થયો હોય તો શરીરથી તેવો ક્ષીણ થાય છે જેનું વર્ણન ક૨વા કેવળી શક્તિમાન થાય. (૨૮૬)
स्पष्टार्थेव ।। अन्ये पुनः सत्यपि विपुलतरविभवे विद्यमानायामपि च रूपादिसम्पत्तौ कुष्ठादिरोगैस्तथा विधुरीक्रियन्ते यथा सर्वजनशोचनीयां दशामाप्नुवन्तीति सोदाहरणमुपदर्शयन्नाह -
વિપુલતર સંપત્તિ હોતે છતે અને રૂપાદિ સંપત્તિ હોતે છતે, કુષ્ઠાદિ રોગોથી પીડાયેલા બીજાઓ પણ તેવા દુ:ખી કરાય છે. જેથી તેઓ સર્વજનને શોચનીય દશાને પામે છે. તેને ઉદાહરણ સહિત બતાવતા કહે છે
—
अन्ने उण संजुत्ता रत्तुप्पलपत्तकोमलतलेहिं । सोणनहसयललक्खणलक्खियकुम्मुन्नयपएहिं ।। २८७ ।। सुसिलिट्ठगूढगुफा एणीजंघा गइंदहत्थोरू । हरिकडियला पयाहिणसुरसलिलावत्तनाभीया ।। २८८ ।।
वरवइरवलियमज्झा उन्नयकुच्छी सिलिट्टमीणुयरा । कणयसिलायलवच्छा पुरगोउरपरिहभुयदंडा ।। २८९ ।।
वरवसहुन्नयखंधा चउरंगुलकंबुगीवकलिया य । सद्दूलहणू बिंबीफलाहरा ससिसमकवोला । । २९०।। कुंददलधवलदसणा विहगाहिवचंचुसरलसमनासा । पउमदलहीनयणा अणंगधणुकुडिलभूलेहा । । २९१।। रइरमणंदोलयसरिससवण अद्विदुपडिमभालयला । भरहाहिवछत्तसिरा कज्जलघणकसिणमिउकेसा ।। २९२ ।। संपुनससहरमुहा पाउसगज्वंतमेहसमघोसा ।
सोमा ससि व्व सूरा व सप्पहा कणयमिव रुइरा ।। २९३ ।।