________________
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
અગ્નિ સમાન છે. જેવી રીતે અગ્નિ વૃક્ષને બાળીને ભસ્મસાત્ કરે છે તેવી રીતે જરાનું સૈન્ય પણ યૌવનને સફેદવાળના અવશેષવાળું કરે છે એ કહેવાનો ભાવ છે. એવું શું છે જેથી જીવ તેને જોતો નથી. તેને જણાવતા કહે છે.
नवनवविलाससंपत्तिसुत्थियं जोव्वणं वहंतस्स । चित्तेऽवि न वसइ इमं थेवंतरमेव जरसेनं ।।३३।। नवनवविलाससंपत्तिसुस्थितं यौवनं वहतः ।
चित्तेऽपि न वसति इदं स्तोकान्तरमेव जरासैन्यम् ।।३३।। ગાથાર્થ: નવાનવા ભોગોની સંપત્તિથી સારી રીતે ગોઠવાયેલ યૌવનને અનુભવતા જીવના ચિત્તમાં પણ આ જરાનું સૈન્ય થોડા અંતરે રહેલું છે એમ ભાન થતું નથી. (૩૩).
स्तोकमन्तरं पतने यस्य तत्तथा, कतिपयदिनपर्यन्तपातुकमित्यर्थः, उपलक्षणं चैदत् यतोऽज्ञानादिभ्योऽपि केषांचिदेतश्चित्ते न वसति । ततः किमित्याह -
ટીકાર્થ ? એટલે જેને પ્રાપ્ત થવામાં થોડી વાર છે તે અર્થાતુ કેટલાક દિવસો પછી આવી પડવાનું છે એ પ્રમાણે અર્થ છે. આ ઉપલક્ષણ છે કારણ કે અજ્ઞાનાદિના કારણે પણ કેટલાકોનાં ચિત્તમાં આ વાત સમજાતી नथी. જરા નજીકમાં આવતી છે એ વાત જેઓને સમજાતી નથી તેઓને શું ફળ થાય છે તેને કહે છે.
अह अन्नदिणे पलियच्छलेण होऊण कण्णमूलम्मि । 'धम्मं कुणसु' त्ति कहंति हव्व निवडइ जरघाटी ।।३४।। अथ अन्यदिने पलितच्छलेन भूत्वा कर्णमूले ।
धर्म कुरुतेति कथयन्ती शीघ्रं निपतति जरघाटी ।।३४।। ગાથાર્થ : પછી કોઈક દિવસે સફેદ વાળના બાનાથી કાન પાસે આવીને “ધર્મ કરો” એમ કહેતી ४२रानी घाउ ४०ीथी ५3 छे. (३४) प्रकटार्था ।। निपतन्त्यास्तर्हि तस्या रक्षकः कोऽपि भविष्यतीत्याह - ટીકાર્થ: તો પછી આવી પડતી જરાની ધાડથી રક્ષણ કરનારો કોઈપણ થશે તેને જણાવવા કહે છે કે
निवडती य न एसा रक्खिजइ चक्किणोऽवि सेनेण । जं पुण न हुंति सरणं धणधनाईणि किं चोजं ? ।।३५।। निपतंती च न एषा रक्ष्यते चक्रिणोऽपि सैन्येन ।
यत् पुन भवति शरणं धनधान्यादीनि तत्र किमाश्चर्यम् ? ।।३५।। ગાથાર્થ : આવી પડતી જરાને રોકવા ચક્રવર્તીનું સૈન્ય સમર્થ થતું નથી તો પછી ધનધાન્યાદિ જરાથી રક્ષણ કરવા સમર્થ ન બને તેમાં શું આશ્ચર્ય છે ? (૩૫)