SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ज्येष्ठबान्धववधाय करस्ते, किं प्रभुर्भवति भूधन ! हा हा ! | गुर्वभक्तिनिरतेषु तवास्तु, प्रागुदाहरणमाहितनिन्द्यम् ||४५।। “રાજન ! આપના આ હાથ ભાઈનો વધ કરવા માટે શું સમર્થ થશે ખરા ? અરે, જો એવું કંઈ થાય તો ગુરુજનો પ્રત્યે અવિનય કરવાવાળી વ્યક્તિઓમાં આપનું નામ નિંદ્ય ઉદાહરણ તરીકે પહેલું આવશે. सर्वदैकसुकृती जगदन्तश्चेद् भवानपि भवेद् गुरुलोपी । अन्धकाररिपुरेष विभाति, किं तमोभिरुपलिप्यत एव ।।४६ ।। આ જગતમાં આપ હંમેશાં અત્યંત પુણ્યશાળી છો! જો આપનાથી વડીલોની મર્યાદા ચુકાઈ જશે તો અંધકારનો શત્રુ સૂર્ય અંધકારમાં જ લીન થઈ જશે, અર્થાત્ સર્વત્ર અંધાધૂંધી વ્યાપી જશે. सदिभरेव विहिता स्थितिरुच्चैः, संभवेदिह सदाचरणाय । स्वां स्थितिं परिजहाति पयोधिः, किं कदाचन विना क्षयकालम् ? ||४७।। સજ્જન માણસોના સદાચાર માટેની જ ઊંચી મર્યાદાઓનું વિધાન છે. તેથી જ પ્રલયકાળ સિવાય સમુદ્ર ક્યારે પણ પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી. तातवंशभवनं भवता यत्, संव्यधायि शुचिकीर्तिसुधाभिः | ज्येष्ठबन्धुवधपङ्कनिषेकैर्मा तदेव मलिनीकुरु राजन् ! ||४८|| આપે આપના પિતા ઋષભના વંશરૂપ પ્રાસાદને આપની પવિત્ર કીર્તિરૂપી સુધાથી ઉજ્વળ બનાવ્યો છે તો હવે વડીલબંધુના વધરૂપી કાદવના સિંચનથી તે મહેલ (પ્રાસાદ)ને મલિન ના કરો. स्येयसी वसुमती न च लक्ष्मी|वितं न न सुखं न च दाराः | एकमेव शरदिन्दुकराभं, शाश्वतं किल यशोऽपयशश्च ।।४९ ।। રાજન ! આ સંસારમાં ભૂમિ, લક્ષ્મી, જીવન, સુખ કે સ્ત્રી આદિ પરિવાર સ્થાયી રહેવાનો નથી. ફક્ત શરદપૂર્ણિમાના ચન્દ્ર જેવો ઉજ્વળ યશ અને અપયશ એ બન્ને જ સ્થાયી રહેશે. विस्मयो न युवयोरपि शक्तावंसयोरिव युगादिजिनस्य । सृष्टिरत्र सकलैव वृथा वामीदृशेन समरेण तदा स्यात् ।।५०।। “આપ બન્ને યુગાદિદેવના સ્કંધ સમાન છો. આપના બન્નેના પરાક્રમમાં કોઈ જ આશ્ચર્ય નથી, પરંતુ આવા પ્રકારના પ્રલયકારી યુદ્ધમાં આ સૃષ્ટિ ફોગટ થઈ જશે, અર્થાત્ લુપ્ત થઈ જશે.” इत्युदीर्य विरता वचनेभ्यो, वर्षणेभ्य इव वारिमुचस्ते । • तानुवाच च बली बहलीशो, धैर्यमेदुरवचोभिरमीभिः ।।५।। જેમ વાદળો વરસીને વિરામ પામે તેમ દેવો એ પ્રમાણે કહીને વિરામ પામ્યા ત્યારે મહાબળવાન બાહુબલિએ ધીર મૂદુ વાણીમાં સ્પષ્ટપણે કહ્યું: देवताः ! किमपि वित्त ममायं, बान्धवश्छलबलोत्कटचित्तः । 'માં ગુનો સમય વશ્વિત, પ્રેતનામ અનયાય ? IIII. શ્રી ભરતબાહુબલિ મહાક્રવ્યમ્ ૦ ૨૩૩
SR No.005718
Book TitleBharat Bahubali Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year2000
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy