________________
કોઈક મૂરખ કહ કિમ ચંદન, છાર કેયલા કાજે, વિષય હલાહલ થિર થકી પણ,
કુણ ચિરજીવિતરાજે છેડેના ૪ રાજુલબાળા વચન રસાળા, જેમ અંકુશે સુંઢાળા, સ્થીર કરી રહનેમિ પ્રગટે,
જ્ઞાનવિમલ ગુણમાળા છે ડેનાજી. એ ૫ છે
શ્રી ગજસુકુમાલ મુનિની સઝાય. શ્રી જગનાયક વંદીએ રે, બાવીસમો જિનરાય દ્વારિકા નયરી સમસય રે, સુરનર સેવે પાય, ગુણવતા ભવિયાં વદે આજસુકુમાલ છે ૧ શ્રી જીવર ચરણે નમીર, ગજસુકુમાલ કુમાર, ભવસાયર ઉતારી રે, વાણી સુણો અપાર ગુણ છે ૨ માતા પિતાને વિનવે રે, લેશું સંયમભાર, માય કહે વચ૭ સાંભળો રે, લેગ રિદ્ધિ વિસ્તાર ગુણગાયા કુંવર કહે મુજ માંતજી રે, વિનત સુણે એક રાજરમણ લેગ નવનવારે, પામ્યા વાર અનેક, ગુણાકા ધનયૌવન છે કારમુંછ, કુટુંબ સહુ પરિવાર, અનિત્યપણે એ જાણીયેરે, એ સંસાર અસાર. ગુણ૦ પા શ્રીનેમિજિનેશ્વર તીર્થકરૂપે, સયલ સુખ દાતાર, જન્મ મરણ દુઃખ છોડવાળ, સેવ્યું જંગમ આધારાગુણગાદા બેલે કુંવર ચતુર નરૂરે, માયા કરે મુજ આજ ચારિત્ર લીધે માતજી રે, સીઝે સઘળાં કાજ . ગુણ ના જનની પિતા બહુ વિનવે, પહેતા જગગુરૂ પાસ, સર્વવિરતિ અતિ આદરીરે, કુંવર મને ઉલાસ છે ગુણ પટા