________________
ભેગ વમ્યારે સુનિ મનથી ન ઈછે,
નાગ અગંધન કૂળના જેમ, એ દેવ ધિક કુળનીચા થઈ નેહથી નિહાળે,
ન રહે સંયમ શોભા એમ . છે દેવત્ર છે ૬ એહવા રસીલાં રાજુલા વયણ સુણીને,
બુઝયા રહનેમિ પ્રભુજી પાસ; દેવ પાપ આલઈ ફરી સંયમ લીધું,
અનુક્રમે પામ્યા શિવ આવાસ રે. . દેવટ છે છો ધન્ય ધન્ય જે નર નારી શિયળને પાળે,
સમુદ્રત સમવત છે એહ છે, જે દેવ રૂપ કહે તેહના નામથી હવે,
અમ મન નિર્મળ સુંદર દેહ રે. દેવ છે ૮ શ્રી રહનેમિ છમતીની સજઝાય. બીજી. અગ્નિકુંડમાં નિજ તનુ હેમે, વન્યુ વિષ નવિ લેવે, તે અગધન કૂળના લેગી, તે કહ્યું ફરી વિષ સેવે, છેડાનાજી; યદુકુળને દૂષણ લાગે, સંયમ વ્રત ભાંગે,
દેવરિયા મુનિવર છેડેનાઇ; } ૧ છે લેક હસેને ગુણ સવિ નિકસે, વિકસે દુર્ગતિ બારી; એમ જાણીને કહા કેણ સેવે,
પા૫ પંક પરનારી છે છેડેનાજી . ૨ છે વળી વિશે સ્ત્રીની સંગે, બધિબીજ પણ જાવે, સાહેબ બંધવ નામ ધરાવે, .
તે કયું લાજ ન આવે, છેડેના ૩ !