________________
વિનય અધિક ગુણીનો કરે છે. મન. છે
ન દેખે નિજ ગુણ હાણે છે મન મ ત્રાસ ધરે ભવ ભય થછે, તે મન છે
ભવમાને દુખ ખાણ મન ૪ શારા ઘણા મતિ શેડલી, મન છે
શિષ્ટ કહે તે પ્રમાણ મન છે સુયશ લહે એ ભાવથી છે મન છે
ન કરે જૂઠ ડફણ, મનમોહન મેરે. . પ . બીજા મૃષાવાદ પાપસ્થાનકની સજઝાય બીજું પાપનું સ્થાન, મૃષાવાદ દુર્યાન, આજ હે છડેરે ભવિ, મડે ધર્મશું પ્રતીક છે ૧ | ૨૨ એ અવિશ્વાસ, એહથી દેષ અભ્યાસ આજ હે થાયે નવિજાયે, વ્યાધિ અપથ્યથી જી. ૨ શહેવું કાલિરિ , પરિજન વચન તે ભૂરિ, આજ હે સહેરે નવિ કહેવું, જુઠ ભયાર્દિકે છે. ૩ આસન ધરત આકાશ, વસુ નૃપ હુઓ સુપ્રકાશ આજ હે જુઠેર સુર રૂડે, ઘા સા તા . ૪ જે સત્ય વ્રત ધરે ચિત્ત, તે હેય જગમાં પવિત્ત આજ હે તેહને રેનવિ ભય, સૂર વ્યંતર યક્ષથી છે. ૫ જે નવિ ભાખે અતિક, બેલે કાવું ઠીક આ ટેકે રે સુવિવેક, સુયશ તે સુખવરેજ. ૬