________________
32
મીજા મહાવ્રતની સજાય.
અસત્ય વચન સુખથી નવિ બાલીને, જિમ નાવેર સતાપ; મહાવ્રત ખીજેરે જિનવર કંમ ભણે,
મૃષા સમા નહિ પાપ. ॥ અસત્ય૰ ॥ ૧ ॥ ખારા જલથી તૃપ્તિ નવિ પામીએ,તિમ ખાઢાની ૨ વાત; સુણતાં સાતારે ક્રિમઢી ન ઉપજે,
વળા હાય ધર્મના ઘાત. ! અસત્ય૦ | ૨ || અસત્ય વચનશીરે વૈર પરપરા, કાય ન કરે વિશ્વાસ; સાચા માણુસ સાથે ગાડી,
મુજ મન કરવાની આશ. । અસત્ય ॥ ૩ ॥ સાચા નરને સહુ આદર કરે, લેાક ભણે જશવાદ; ખાટા માણસ સાથે ગેાઠડી,
પગ પગ ઢાખે વિખવાદ, ॥ અસત્ય॰ ॥ ૪ ॥ પાળી ન શકેરે ધર્મ વિતરાગના, ક્રમ તળે અનુસાર, કાન્તિવિજય કરું તેહ પ્રશ્ન સીએ,
હે જે શુધ્ધ આચાર. ॥ અસત્ય ॥ ૫ ॥
દસર્વકાલીકની સજઝાય ત્રીજી
૧
નમવા નેમી જિણું'ને, રાજુલ શીવ સુર'થી સ'ચર, મેરી ગઢ શિખ સુહામણી મન ધરા, એ આંકણી તુમે' નિરૂપમ નિય, સવિ અભિલાષા તજી કરી પાલા સંયમ પથ્થર, શીખ૦ ૨ ૨ ૫
રૂડી નાર રે ગિરનાર ફ્ ॥ ૧ ॥