________________
હે પ્રભુ ભકતવછલ ભગવંત છે,
આઈ વસે મનમરિ સાહિબ માહરે રે લ. ૧ હે પ્રભુ ખીણ ન વિસારું તુજ જે,
તબેલીના પાનતી પર ફરતે રે લોલ, હે પ્રભુ લાગી મુને માયા જેર જે,
દિgયર વાસી રુસાહિબ તમને હેરત ૨ લેલ. ૨ હે પ્રભુ તું નિસનેહી જિનરાય છે,
એક પખી પ્રીતલડી કિણ પર રાખીયે રે લોલ હે પ્રભુ અંતરગતની મહારાજ જે,
વાલી વિશુ સાહિબ કેહને દાખીયે રે લોલ. ૩ હે પ્રભુ અલખ રૂપ થઈ આપજે, - જઈ વો શિવમંદિરમાંહે તુ જઈ રે લોલ, પ્રભુ લા તુમાર ભેદ જો,
સુત્ર સિદ્ધાંત ગતિમું સાહિબ તુમ કહી રે લોલ. ૪ હે પ્રભુ જગજીવન જિનરાય છે, | મુનિસુવ્રત જિન મુજારે માનજે માહરે રે લોલ, હે પ્રભુ પય પ્રણમી જિનરાય છે,
ભવ ભવ શરણે સાહિબ સ્વામી તાહરો રે લોલ. ૫ હે પ્રભુ રાખશું હૃદય મોઝાર જે,
આપને શામળીયા પદવી તાહરી રે લોલ, પ્રભુ ૩૫વિજયને શિષ્ય જે,
મોહનને મન લાગી માયા તાહરી ૨ લેલ.