________________
૪ર૮ વશમા મુનિસુવ્રતસ્વામીની સ્તુતિ મુનિસુવ્રત નામે, જે ભવી ચિત્ત કામે, સવિ સંપત્તિ પામે, સ્વર્ગનાં સુખ જામે, દુર્ગતિ દુખ પામે, નવિ પડે માહ ભામે, સવિ કર્મ વિરામે, જઈ વસે સિદ્ધ ધામે.
એકવીસમા શ્રી નેમિનાથ જિન ચૈત્યવંદન મિથિલા નયરીને રાજી, વપ્રા સુત સાચે વિજયરાય સુત છેડીને, અવાં મત મા. ૧ નીલ કમલ લંછન ભલું, પનર ધનુષની દેહ , નમિ જિનવરનું શોભતું, ગુણગણ મણિ ગેહ. ૨ દશ હજાર વરસ તણુએ, પાળ્યું પરગટ આય; પાવિજય કહે પુણ્યથી, નમીએ તે જિનરાય, a
એકવીશમા શ્રી નેમિનાથ જિન સ્તવન ષટ હરિસણ જિન અંગ ભણી જે, ન્યાય પહંગ જે સાધે રે. નમિજિનવરના ચરણ ઉપાસક, ષટ દરિસણ આરાધે રે. ૧૦ ૧ જિન સુરપાઇપ પાથ વખાણું, સાંખ્ય જોગ દેય લેકે રે, આતમ સત્તા વિવરણ કરતાં, લ ગ અંગ અખેરે રે. ૧૦ ૨ ભેદ અભેદ સૌગત મિમાંસક, જિનવર દેય કર ભારી રે,
કાલેક અવલંબન ભજીયે, ગુરૂગમથી અવધારી રે. ૧૦ ૩ લેકાયતિક કુખ જિનવરની, અંશ વિચારી જે કીજે રે, તત્વ વિચાર સુધારસ ધારા, ગુરૂગમ વિણ કીમ પીજે રે. ૧૦૪ જેન જિનેશ્વર વર ઉત્તમ અંગ, અંતરંગ બહિરંગે રે; અક્ષર ન્યાસ ધરા આરાધક, આશધે ધરી સંગે રે. ૫૦ ૫