________________
તે નર ભાવમાં પશુ પરે જાણે, જે કર તુમ અવહાલા; તુમ પર પંકજ સેવાથી હેય, બેધિબીજ વસીલાજી ૧ અષ્ટાપદગિરિ રિષભ જીનેશ્વર, શિવપદ પામ્યા સારી વાસુપૂજય ચંપાએ, યદુપતિ શિવ પામ્યા ગિરનાર તિજ પાવાપુરી શિવ હિતા, વર્તમાન જિનરાયજી વિશ સમેતશિખર ગિરિ સીધા, ઈમ જિન ચોવીશ થાય; ૨
જીવ અછવ પુન્ય પાપને આશવ, બંધ સંવર નિજકરણ મેક્ષ તત્વ નવ ઈણી પરે જાણે, વલી ષટ્રદ્રવ્ય વિવરણાજી ધર્મ અધર્મ નભ કાલને પુદ્ગલ, એક અછવ વિચારે છે; જીવ સહિત ષટુ દ્રવ્ય પ્રકાશ્યો, તે આગમ ચિત્ત ધાર. ૩ વિદ્યાદેવી સેળ કહીએ, શાસન સુર સુરી લીજે, લેપાળ ઇંદ્રાદિક સઘળા, સમકિત દષ્ટિ ભણીજે; જ્ઞાનવિમલ પ્રભુ શાસન ભક્તા, દેખી જિનને ઝેજી; બેબિ બીજ શુદ્ધ વાસના દઢતા, તાસ વિરહ નવિ કીજે ૪ વીશમાં શ્રી મુનિસુવ્રત સ્વામી જિન ચિત્યવંદન મુનિસુવ્રતજિન વશમા, કચ્છપનું લંછન; પઢા માતા જેહની, સુમિત્ર નૃપ નંદન. રાજગૃહી નયરી ધણી, વિશ ધનુષ શરીર કર્મ નિકાચિત રણવજ, ઉદામ સમીર. ત્રીસ હજાર વરસતણું એ, પાળી આયુ ઉદાર, પવિજય કહે શિવાય, શાશ્વત સુખ નિરધાર. વીશમા શ્રી મુનિસુવ્રત સ્વામી જિન સ્તવન, હે પ્રભુ મુજ પ્યારા, ન્યારા થયા કઈ રીત જે એળશુઆને આળસુંબન તાહરે રે લોલ,