________________
૪૦ દેવ ગુરૂ ધર્મની શુદ્ધિ કહ કિમ રહે, કિમહે શુદ્ધ શ્રિદ્ધાન આણે; શુદ્ધ શ્રદ્ધાન વિણ સર્વ કિરિયા કરી, છારપર લીપણું તે જાણે.
ધાર૦ ૫ પાપ નહીં કોઈ ઉત્સુત્ર ભાષણજિયે,
ધમ નહીં કોઈ જગસૂત્ર ચરિક સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેહનું શુદ્ધ ચારિત્ર પરિખે.
ધાર૦ એહ ઉપદેશને સાર સંક્ષેપથી, જે નરા ચિત્તમેં નિત્ય ધ્યાવે, તે નરા દિવ્ય બહુ કાળ સુખ અનુભવી,
- નિયત આનંદઘન રાજ્ય પાવે. ધાર ૭
શ્રી અનંત જિનશું કરે સાહેલડીયાં,
ચળ મને રંગ રે ગુણ વેલડિયાં, સાચે રંગ તે ધર્મને, સાબીજે રંગ પતંગ રે. ગુણ૦ ૧ ધર્મ રંગ છરણ નહી, સાવ દેહ તે છરણ થાય રે; ગુરુ સોનું તે વિણસે નહીં, સાટ ઘાટ ઘડામણ જાય રે. ગુ. ૨ ત્રાંબુ જે રસધિયું, સાતે હેય સારું હેમ રે ગુરુ ફરી વાંબુ તે નવિ હુએ, સાવ એહ જગગુરૂ પ્રેમ છે. ગુ૦ ૩ ઉત્તમ ગુણ અનુરાગથી, સા૦ લહીએ ઉત્તમ કામ રે, ગુરુ ઉત્તમ નિજ મહિમા વધે, સારા દીપે ઉત્તમ ધામ રે. ગુ૪ ઉદબિંદુ સાયર જજે, સાજિમ હેય અખય અભંગ થ૦ વાચકાશ કહે પ્રભુ ગુણે, સા. તિમ મુજ પ્રેમ પ્રસંગ ૨૭૦ ૫
અનંત જિર્ણદ અવધારિયે, સેવકની અરદાસ જિન અનંત અનંત ગુણ તુમતણા, સાંભરે શ્વાસોશ્વાસ. જિ. ૧