________________
સે
ભવ અન`તમાં સિણુ દીઠું', પ્રભુ ગેહવા દેખાડે; વિક્રટ પંથ જે પેાળી પાળીયા, ક લિવર ઉઘાડેજી તત્વપ્રીતિ કર પાણી પીધે, વિમલાàાકે માંજીજી; લેાયણગુરૂ પરમાન દ્વીએ તવ, ભ્રમ નાખે સવિ ભાંજીજી. સે૦ ૪ ભ્રમ ભાંગ્યા તવ પ્રભુશું પ્રેમે, વાત કરૂં મન ખાલીજી; સરળતણે જે હેડે આવે, તેહ જણાવે ખેદીજી. ૩૦ શ્રી નયવિજય વિષુષ ષય સેવક, વાચકયશ કહે સાચુ’જી; કાડી કપટ જો કોઈ દિખાવે, તાહિ પ્રભુ વિણ નવી રાચુંજી. સેફ્
તેમા શ્રી વિમલનાથ જિન સ્તુતિ
વિમલ જિન જીહારા, પાપ સંતાપ વારા, શ્યામાં મલ્હારા, વિશ્વ કીતિ વિકારા, ૨ાજન વિસ્તારા, જાસ વાણી પસારા, ગુણુ ગણુ આધારા, પુન્યના એ પ્રકારે. તેરમા અભ્યાખ્યાન પાપસ્થાનકની સજ્ઝાય. પાપસ્થાનક તેરમું છાંડીએ, અભ્યાખ્યાન ક્રૂરતાજી છતાં આળ જે પરનાં ઉચ્ચરે, દુઃખ પામે તે અનતાજી; ધન્ય ધન્ય તે નર જે જિનમતે રમે. એ આંકણી. અછતે દોષે રે અભ્યાખ્યાન જે, કરે ન પૂરે ઠાણેાજી; તેતે રાખે ૨ તેને દુઃખ હાયે,એમ લાગે જિનભાથેાજી, ૧૦૨ જે બહુ મુખરી ૨ વળી ગુણુમશ્કરી, અભ્યાખ્યાની હાયજી; પાતક લાગે રે અણુકીધાં સહી, તે કીધું સની ખેાયજી, ૧૦૩ મિથ્યામતિની રે દશ સત્તા જિકે, અભ્યાખ્યાનનાં ભેદજી; ગુણ અવગુણુના ૨ જે કરે પલટા,તે પામે બહુ ખેરોજી ધજ