________________
તંબોલ પાણી ભય વાણહ, મેહુર્ણ એક ચિત્ત ધારો છે, થુંક સળેખમ વડી લઘુનીતિ, જુગટે રમવું વારે જી;
એ દશે આશાતના મટી, વરજે જિનવર દ્વારા છે, ક્ષમાવિજય જિન એપરે જપ, શાસન સુર સંભાળે છે. ૪
પંચ મહાવ્રતની પચીશ ભાવનાની સક્ઝાય
ત્રીજા મહાવ્રતની સઝાય.
મહાવ્રત ત્રીજું મુનિત શું રે હાં,જપે શ્રી જિનરાય, મુનિવર સાંભળે અદત્ત વસ્તુ લેવી નહીં હાં, જેહથી વિણસે કાજ, મુનિ ૧ ભાવના પંચ છે તેમની રે હાં, ભાવે મન ધરી પ્રેમ; મુનિ પહેલા અંગથી જાણીએ રે હાં, જેમ હેય વ્રતને ક્ષેમ. મુનિ ૨ નિર્દોષ વજી જાચવી રે હાં, જિમ ન હોય જિન અદત્ત મુનિ ગુરૂની આજ્ઞાએ વાવરે રે હાં, આહાર પાણી એકચિત્ત. સુનિ. ૩ એહવા અભિગ્રહમાં રહે રે હાં, જાચે ફરી વારંવાર; મુનિ સ્વામી અદત્ત લાગે નહીં રે હાં, વાધે દિધ ઉદાર. મુનિ૪ સાધમિકને તિમ વળી રે હાં, અવગ્રહ માંગે એહ, મુનિ અપ્રીતિ કારણ નવિ હેવે રે હાં, અદત્ત ન લાગે તેહ મુનિ ૫ વ્રત તરૂને સિંચવા ? હાં, ભાવના છે જળધાર; મુનિ સમક્તિ સુરતરૂ મહમહે રે હાં, શિવ પદ ફળ મહાર. મુનિ શ્રેણીવિધ શું આરાધતાં રે હાં, હાય કર્મને નાથ; મુનિ શ્રી ગુરૂ ખીમાવિજય સેવતાં રે હાં,જશની પહેચે આશ. મુનિ૦
ત્રીજા અદત્તાદાન પાપસ્થાનકની સજઝાય
ચેરી વ્યસન નિવારીએ, પાપસ્થાનક હે બીજું કહ્યું છે કે, દભવ પરભવ દુખ ઘણ,
એહ વ્યસને હોં પાસે જગ ચેર કે. ચેરી. ૧