________________
૩૬૨ મુજ રઢ લાગી મનમાંહે, તુજ ગુણ કેરી રે નહિ તુજ મૂર્તિને તેલ, સુરત ભલેરી રે. . ! જિન મહેર કરી ભગવાન, વાન વધારે રે, શ્રી સુમતિવિજય ગુરુ શિષ્ય, દિલમાં ધારે રે૭
ત્રીજા શ્રી સંભવનાથજિન હતુતિ.
સંભવ સુખ દાતા, જેહ જગમાં વિખ્યાતા, ષટ્ટ જીવના ત્રાતા, આપતા સુખ શાતા; માતા ને ભ્રાતા, કેવલજ્ઞાન જ્ઞાતા, :ખ દેહગ વાતા, જાસ નામે પલાતા.
દશત્રિકની સ્તુતિ
ત્રણ નિશીહિ ત્રણ પ્રદક્ષિણા, ત્રણ પ્રણામ કરી જે છે, ત્રણ દિશિ વઈ જિન જુઓ, ભૂમિકા ત્રણ પૂછજે છે, ત્રણ પ્રકારી પૂજા કરીને, અવસ્થા ત્રણ ભાવી જ છે, ત્રણ આલંબન મુદ્રા ત્રણ પ્રણિધાન, સત્યવંદન ત્રણ કીજે છે. ૧ પહેલે ભાવજિન દ્રવ્ય જિન બીજે, ત્રીજે એક ચૈત્ય ધારા છે,
થે નામજિન પાંચમે સર્વે, લેકચૈત્ય જુહાર , વિહરમાન છ જિન વંદે, સાતમે નાણુ નિહાળે છે, સિદ્ધ વીરજિન ઉર્જિત અષ્ટાપદ, શાસન સુર સંભાળે છે. ૨ શક્રસ્તવમાં દેય અધિકાર, અરિહંત ચેઈયાણું ત્રીજે છે, નામસ્તવમાં દેય પ્રકાર, શ્રુતસ્તવ દેય લીજે છે, સિદ્ધાસ્તવમાં પાંચ પ્રકાર, એ બારે અધિકાર છે, જિતનિર્યુક્તિએ કિયા જાણો, ભાષ્યમાંહે વિસ્તાર છે. ૩