________________
૩૩૫ તે તુમ મુજથી કેમ અjઠા થઈ રહે, લ૦ મૂક હવે જે કઈ સુખે મુખથી કહે. લલના તુજથી અવર ન કોય અધિક જગતી તળે, લ૦ જેહથી ચિત્તની વૃતી એકાગી જઈ મને; લ૦ ડીજે દરિશણ વાર ઘણી ન લગાવીએ, લ૦ વાતલડી અતિ મીઠી તે કિમ વિરમાવીએ. લલના તુજે જળને હું કમળ કમળ તે હું વાસના, લેટ વાસના તે હું ભ્રમર ન ચૂકું આસના લ૦ તું છે. પણ હું કેમ છોડું તેજ ભણી, લ૦ લેકેત્તર કોઈ પ્રીત આવી તુંજથી બની. લલના ૪ દુરથી શાને સમકિત દઈને ભોળવ્યે, લવ . બેટે હવે કિમ જાઉં દિલાસે ઓળખ્યો; લ૦ જાણી ખાસો દાસ વિસામે છે કિશું, લ૦ અમે પણ ખિજમત માંહી ખોટા કેમ થાયશું. લલના ૫ બીજી ટી વાત અમે સાચું નહીં, લ૦ મેં તુજ આગલ માહરા મનવાળી કહી, લક પૂરણ રાખો પ્રેમ વિમાસે શું તમે, લ૦ અવસર લહી એકાંત વિનવીએ છીએ અમે. લલના ૬ અંતરજામી સ્વામી અચિરાનંદના, લ૦ શાંતિકરણ શ્રી શાંતિ માનજે વંદના શ૦ તુજ સ્તવનાથી તન મન આણંદ ઉપજે, કહે મહિને મનરંગ પંડિત કવિ રૂપને. લલના
૧૨ શ્રી શાંતિ જિનેશ્વર દીઠે રે, મહારા મનમાં લાગ્યો છે રે આજ મુખડું એનું તારે મહારા નયન થયાં પોતાં રે. શ્રી૧