________________
૩૦૩ યેગી અગી ભોગી અભોગી, વાતુંહી જ કામી અકામી રે તુહી અનાથનાથ સહુ જગને, આતમ સં૫વા પામી છે. મનના૨ એક અસંખ્ય અનંત અનુચર, વા, અકલ અકલ અવિનાશી અસ અવર્ણ અગંધ અફસી, તુંહી અપાસી અનાસી છે. મનના૦૩ મુખ પંકજ ભમરી પરે અમરી, વારુ તુંહી સદા બ્રહ્મચારી રે, સમોસરણ લીલા અધિકારી, હીજ સંયમ ધારી રે. મનના ૪ અચિરાનંદન અચરિજ એહી, વાળ કહાણી માંહિ ન આવે રે, ક્ષમાવજય જિન વયણ સુધારસ, પીવે તેહિજ વાવે રે. મનના ૫
શાંતિ જવર સાચા સાહિબ, શાંતિ કરણ અનુકૂલમેં હે જીન
તું મેરા મનમેં તું મેરા દિલમેં,
ધ્યાન ધરું પલપલ સાહેબતું મેરા. ૧ ભવમાં ભમતાં મેં દરિશણ પાયે, આશા પૂરે એક પલમેહે જનજી;
તું મેરાગ ૨ નિર્મલ પેત વદન પર સોહે, નીક જયંચદ વાદળ હેજીન છે
તું મેરા૦ ૩ મેરે મન તુમ સાથે લીને, મીન વિશે જવું જળમેં હે જનજી;
તું મેરા. ૪ જનરંગ કહે પ્રભુ શાંતિ જિનેશ્વર, ઠેજી દેવ સકલ મેં હૈ જનજી
તું મેરા દિલમેં , - ૧૦ સલમા શાંતિ જિનેશ્વર દેવ કે, અચિરાના નંદ રે; જેની સારે સુરપતિ સેવકે અતિરિનર સુર સહુ સમુદાયકે અહ એક યોજન માટે સમાય છે. અચિરાગ