SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ બાર ગુણ અરિહંત દેવ, પ્રણમીજે ભાવે . સિદ્ધ આઠ ગુણ સમારતાં, દુઃખ દેહગ જાવે. ૧ આચારજ ગુણ છત્રીશ, પચવીશ ઉવજઝાય સત્તાવીશ ગુણ સાધુના, જપતાં શિવસુખ થાય, ૨ અર્ટોત્તરશત ગુણ મળી એ, એમ સમરે નવકાર ધીરવિમલ પંડિત તણે, નય પ્રણમે નિત સાર. ૩ શ્રી તીર્થકરના વર્ણનું ચૈત્યવંદન, પપ્રભુને વાસુપૂજય, દેય રાતા કહીએ ચંદ્રપ્રભુ ને સુવિધિનાથ, દે ઉજવળ લહીએ. મલિનાથ ને પાશ્વનાથ, દે નીલા નીરખ્યા મુનિસુવ્રત ને નેમિનાથ, કે અંજન સરિખા. સોળે જિન કંચન સમાએ, એવા જિન વીશ, ધીરવિમળ પતિ તણ, જ્ઞાન વિમળ કહે શિષ્ય. ૩ શ્રી તીર્થંકરના ભાવનું ચૈત્યવંદન પ્રથમ તીર્થકર તણા હવા, ભવ તેર કહીજે; શાંતિતણા ભવ બાર સાર, નવભવ નેમ લીજે. ૧ દશ ભવ પાર્જ જિણુંદને, સત્યાવીશ શ્રી વીર; * શેષ તીર્થંકર વિહુ ભવે, પામ્યા ભવજલ તીર. ૨ જયાંથી સમકિત ફરસિયું છે, ત્યાંથી ગણીએ તેહ, ધીરવિમળ પંડિત તણે, જ્ઞાનવિમળ ગુણ ગેહ. •
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy