________________
૨૭૮
પછે જિનરાગીને સુપિયા ૨, સુભાક્ષ નયર મઝાર રે, સુગત મત ઉછ દિને ૨, શાસન શોભા અપાર રે. મઠ ૫
ઢાળ નવમી પ્રતિહારજ અડ પામીએ એ, સિદ્ધ પ્રભુના ગુણ આઠ,
હરખ ધરી સેવીયે એ જ્ઞાન દર્શન ચારિત્રનાં એ, આઠ આચરણ પાઠ, હ૦
સે સે પર્વ મહત. હ૦ ૧ પણ માતા સિદ્ધનું એ, બુદ્ધિ ગુણ અડ દષ્ટિ હ૦ ગણિ સંપદ આઠ સંપદાએ, આઠમી પ્રતિ દિયે પુષ્ટિ. હ૦ ૨ આઠ કર્મ અડદેવને એ, અડ મદ પરમાદ, હ૦ પરિહરી આઠ વિધ કારણ ભાઇએ, આઠ પ્રભાવક વાદ. હ૦ ૩ ગુજર હલિ દેશમાં એ, અકબરશાહ સુલતાન હ૦ હિરજી ગુરુનાં વયાણથી એ, અમારી પડહ વજડાવી. હ૦ ૪ સનસુરી તપગચ્છ મણિ એ, તિલક આણંદ મુણિંદહ૦
જ્યમાન રિદ્ધિ લહે એ, સૌભાગ્ય લક્ષમી સુરિદ. હ૦પ સે સે પર્વ મહંદ, હ૦ પૂજે જિનપદ અરવિંદ હ. પુન્ય પર્વ સુખકંદ, હ૦ પ્રગટે પરમાણંદ, હ૦
કહે એમ લક્ષ્મી સુપિં. હ૦ ૬
કળસ
વિ છે
એમ પાસ પ્રભુને પસાય પામી, નામે અઠાઈ ગુણે કહ્યા; ભવિ જીવ સાથે નિત આરાધે, આત્મ ધમે ઉમઢ્યાં. ૧ સંવત જિન અતિશય વસુ સસી, ચિત્ર પુનમે સ્થાઈ યા સૈભાગ્યસુરી શિખ્ય લક્ષ્મીસુરી, બહુ સંઘ મંગલ પાઈયા. ૨
અતિશય
સિરી, ”