________________
ર૭૩ . અઈનું સ્વતન
હા સ્યાદવાદ સુદ્ધોદધિ, વૃદ્ધિ હેતુ જિનચંદ; પરમ પંચ પરમેષ્ટીમાં, તાસ ચરણ સુખકં. ત્રિગુણ ગોચર નામજે, બુદ્ધિ ઈશાનમાં તે; થયા કેત્તર સત્વથી, તે સર્વે નગેહ. પંચ વરણું અરિહા વિભ, પંચકલ્યાણક ધ્યેય ખટ અઠાઈનું સ્તવન રચું, પ્રભુમિ અનંત ગુણગેહ.
ઢાળ ૧ લી. ચૈત્ર માસ સુદિ પક્ષમાં રે, પ્રથમ અઠાઈ સંચાગ જહાં સિદ્ધચક્રની સેવનાર, અધ્યાતમ ઉપગ રે, ભવિકા પર્વ ઠાઈ આરાધ, મનવંછીત સુખ સાધરે ભવિકા
એ આંકણી. ૧ પંચ પરમેષ્ટી ત્રિકાલનાં રે, ઉત્તર ચ૭ ગુણકત; સાવતા ૫૦ સિદ્ધચક્રનાં રેવંદતાં પુન્ય મહંત રે. ભ૦ ૨ લેચન કર્ણ યુગલ મુખે રે, નાસિકા અગ્ર નિલાડ; તાલ સિર નાહિયેરે, ભમુંડ મધ્યે ધ્યાન પાક છે. 8 આલંબન સ્થાનક કહાં રે, જ્ઞાનીયે દેહ મઝાર તેહમાં વિગત વિષયપણે રે, ચિતમાં એક આધાર છે. ભ૦ ૪ અષ્ટ કમલાલ કણકા રે, નવપદ થાપ ભાવ; બહિર યંત્ર રચિ કરી રે, ધારે અનંત અનુભાવ રે. ભ૦ ૫ આસે સુદિ સાતમ થકી છે, બીજી અદાઈ મંડાણ બનેં સેંતાલીસ ગુણે કરી રે, અસિઆ સાદિક ધ્યાન રે. ભ૦૬ ઉત્તરાયન ટીકા કહે છે, એ દેય સારૂતિ યાત્ર કરતા દેવ મંદિરે રે, નર જિમ ઠામ સુપાવ છે. ભ૦ ૭
૧૮