________________
૨૪૦ સમાચારી સુણી હખીએ એ, પટ્ટાવળી ગુણ નેહ તે; કથા મુનિરાજની એ, એમ એ સુત્રને સાંભળીએ; સરળ કરે નર દેહ તે, ગુરૂગમ ધારીએ એ-આવ્યાં રૂડાં. ૩ જીવ દયા ગુણ વેલડીએ, મૃષા ન બોલે લગાર તે; ચારી નવી કીજીએ એ, નારી નરકની દીવડીએ, તેહને નવી કીજે સંગ તે, શિવ સુખ લીજીએ એ-આવ્યાં રૂડાં૦૪ ધન બચી હો લીજીએ, દાન દીજે દુખીયા દીને તે અનુકંપા કરી એ, સ્વામીવત્સલ ભલા કીજીએ એક દીજે સુપાત્ર દાન તે, મનવંછિત ફળ્યા એ-આવ્યાં રૂડાં પ છ અમાદિ તપ કરીએ, સમામ કરી ગાળો દેહ તે પૂર્વ સાધુ પરે એ, ધન ધન એહવા શીખીશ્વરરૂએ શુરવીર થઈ તપ કીધ તે, પૂજ્ય થયા રૂડી પરે એઆવ્યાં રૂડાં. વીરે ધને વખાણી એ, હિત મુગતિ મઝાર તે કમ રહીત થયો એ, દ્રઢપ્રહારી હત્યા કરી એ કીધાં કર્મ અઘેર તે, તપ કરી સુખી થયે એ-આવ્યાં રૂડાં. ૭ નાગકેતુની પેરે ભાવીએ એ, ભાવના ગુણમણી ખાણ તે; કેવળ પામીએ એ, હરીકેશી મુનિરાજીઓ એ, ઉપન્ય કુળ ચંઢાળ તે, પૂજ્ય થયે તપ કરીએ-આવ્યાં રૂડાં.૮ સંવછરી દીન ખામણાં એ, ખામીજે સહુ જીવ તે; કર્મથી છુટીએ એ, ક્રોધ કષાય કીધા આકરા એક ખમા સવી અપરાધતે, સરલ સ્વભાવથી એ–આવ્યાં રૂડાં. ૯ અરિહંતજીને પ્રથમ નમે એક ખમા ધરી સુવિનીત તે. ધ્યાન રૂડું ધરીએ, સિદ્ધ સઘળાને ખમાવીએ; * સાધુ સદા ગુણવતતે, શરણ ચિત્ત ધારીયે એ-આવ્યાં રૂડાં ૧૦