________________
દા
ચતુર્વિધ સંઘને ખામણાં એ, ખમાવા બની ભઠ્ઠી રીત તે; વિનય કરી ઘણેા એ, લાખ ચારાશી ચૈાની ને એ; ખમાવા થઇ સાવધાન તેા, ભત્ર ફેરા ટળે એ-આવ્યાં રૂડાં ૧૧ મન વચન કાયા એ જે કર્યા એ, કરાવીયા જે પાપ તા. મન ઉલસાવીને એ, મિચ્છામી દુક્કડ કીજીએ.
રીઝીએ કરી ઉપગાર તેા, સુખ સંપત મળે એ-આવ્યાં રૂડાં ૧૨ સવ'ત એગણીશ બાવન સાથે એ, શ્રાવણ વદી ખીજ દીન તારુ સ્તવન બનાવીયુ એ, હું અજ્ઞાની મ' મતિએ; બુદ્ધિહીણુ ચપળ ચિત્ત તેા, જામનગર રહી એ– મળ્યાં રૂ૦ ૧૩ જૈન મદિર દસ હોપતાં એ, જોઈ મન થયા ઉલ્લાસતા, સિદ્ધગિરી સાંભરે એ, ચાફેર ઢહરાં ધજા ગગનમાં, વચમાં રહી જૈનશાળા તા, પશુસત્તુ ત્યાં કરોએ.-આવ્યાં રૂડાં૦ ૧૪ ખમાતુ હું સકલ જીવને એ, ચાની ચેારાશી લાખ તેા, મન વચ કાર્ય કરએ, નીતિવિજય ગુરૂસાધના એ; સિદ્ધિવિજય નમે પાચતા, કરજોડી કરીએ.--આમાં રૂડાં ૧૫ શ્રી મહાવીરસ્વામીના સત્તાવીશ ભવનું પંચ ઢાલિયું સ્તવન દાહા
શ્રી શુભવિજય સુગુરૂ નમી, નમી પદ્માવતી માય. ભવ સત્તાવીશ વવું, સુષુતાં સમકિત થાય. સમકિત પામે જીવને, ભવ ગણતીએ ગણાય, જે વી સસારે ભમે, તે પશુ સુગતે જાય. વોર જિનેશ્વર સાહેબા, ભિયા કાલ અનત પણ સમક્તિ પામ્યા પછી, અંતે થયા અહિં’ત.