________________
૧૪
શ્રી રાહિણીતપની સ્તુતિ
જયકારી જિનવર, વાસુપૂજ્ય અરિહંત, રાહિણી તપના ફળ, ભાખે શ્રી ભગવત, નરનારી ભાવે, આરાધે તપ એઠુ,
સુખ સંપત્તિ લીલા, લક્ષ્મી પામે તેહ. ૧ ૠષભાદિક જિનવર, રાહિણી તપ સુવિચાર, નિજ મુખે પ્રકાશે, એડી પદા ખાર રાહિણી દિન કીજે, રાહિણીના ઉપવાસ,
મન વછિત લીલા, સુશ્ર્વર સેાગ વિલાસ. ૨ આગમમાંહિ . એઠુના, ખેલ્યા હાલ અનંત, વિધિશું પરમારથ, સાધે સુદ્ધા સંત; દિન દિન વળી અધિકા, વાધે અધિકા નૂર,
દુ:ખ દેહગ તેહના, નાસી જાયે દૂર. ૩ મહિમા જગ માટી, રાહિણી તપના જાણુ, સૌભાગ્ય સદાયે, પામે ચતુર સુજાણ; નિત્ય નિત્ય ઘેર, મહાત્સવ નવલા શણગાર, જિન શાસન દેવી, લબ્ધિ રૂચિ જયકાર. ૪
શ્રી રાહિણીતપની સજ્ઝાય. ભરત ગ્રુપ ભાવશું એ-રાગ
શ્રી વાસુપૂજ્ય જિષ્ણુના એ મળવા શ્રુત મનેાહાર. જયા તપ રહિણી એ, રહિણી નામે તસ સુતા એ; શ્રી દેવી માતા મલ્હાર, જા ત૫૦
કરે તસ ધન્ય અવતાર, જા તપાહિણી એ.