________________
પાટી પરથી પુજાણી, અષી લેખણ હે ઝીલમલિ સુજગશકે નવકારવાળી વીંટણા, ગુરૂ આગે હૈ ધરે સત્તાવીશ કે ત૫૦ ૧૯ ચોથું વ્રત પણ તણે દિને, ઈમ પાળે છે મન આણી વિવેક કે ઇણી વિધિ રોહિણી આદર, તે પામે છે આનંદ અનેક કે ત૫૦ ૨૦
કાળ ૪ થી ઈમ મહિમા રહિણી તણ, શ્રી જ્ઞાની ગુરૂ પ્રકાશે રે; ચિત્રસેન તપ આદર, વાસુપૂજ્ય તીર્થંકર પાસે રે,
કમ મહિમા રહિણી તણી. ૨૧ એણી પર રોહિણી આદરી, ઉપરે ઉજમણે કીધું રે, ચિત્રસેન શાને રેહિણી, મન શુદ્ધ સંજમ લીધે રે. ઈમરર આઠ પુત્રે આરી, દીક્ષા બારમા જિન આણે રે વળી નાનાવિધ તપ આરે,
જિનધર્મતણી મતિ જાગેરે. ઈમ૨૩ કરી અનશન આરાધના, લહી કેવળ શિવપદ પામે છે, જિનવાણી જાણી હૈયે, પ્રભુ ચરણે ચિત્ત લાવે છે. ઈમ. ૨૪ મન મોહન મહિમાપતિ, સ્તવિયે શિવપુર ગામી , મનમાન્યા સાહિબતણું, હવે પુયે સેવા પામી છે. ઇમ. ૨૫
કહીરા ઈમ ગગન ઈદુ મુનિચંદ(૧૭૧૦)વરસે,ચેથ શ્રાવણ શશિ ભલી, મેં કહો રહિતણે મહિમા, સુગર મુખે છમ સાંભળી વાસુદય ઈમ થયા પ્રસન્ન અમને, ચિત્તની ચિંતા ટળી, શ્રી સારજિન ગુણ ગાવતાં, હવે સકળ મને આશા ફળી ૨૯