________________
એમ ઉદયવંદે ઉવજઝાયા, પૂજી તમે રિખવના પાયા
જેણે આદિધર્મ ઉપાયા. બાબા ૭
શ્રી રેહણી તપનું ચેત્યવંદન.
વાસુપૂજ્ય જિન વંદીએ, જગદીપક જિનરાજ
હિણી તપ ફળ વર્ણવું, ભવજળ તારણ જહાજ, 1 શુદિ વૈશાખે રહિણી, ત્રીજ તણે દિન જાણ
શ્રી આદીશ્વર જિનવર, વશી પારણે જાણ. ૨ રોહિણી નક્ષત્રને દિને, ચવિહાર ઉપવાસ
પસહ પડિક્કમણું કરી, તેડો કર્મને પાસ. ૩ તે દિનથી તપ માંડીએ, સાત વર્ષ લગ સીમ;
સાત માસ ઉપર. વળી, ધરીએ એહિજ નિમ. ૪ છમ રહિણી કુંવરી અને, અશોક નામે ભૂપાલ
એ તપ પૂરણ ધ્યાઈઓ, પામ્યા સુરગતિ શાળ. તિમ ભવિજન તપ કીજીએ, શાસ્ત્ર તણે અનુસાર,
જન્મમરણના ભયથકી, ટાળે એ તપ સાર. ૬ તાપૂરણ તેજ સમે, કર ઉજમણું સાર;
યથાશક્તિ જેહની, વિમ કરીએ ઘરી પ્યાર. ૭ વાસુપૂજ્ય જિનબિંબની, પૂજા કરે ત્રણ કાળ;
દેવ વંદે વળી ભાવશું, વસ્તિક પર્ય વિશાળ. ૮ એ તપ જે સહ આદર, પહેલે મનની કડક મન વિંછિત ફળે તેહના, હંસ કહે. કરજેડ. ૯