________________
૧૭૯ અષભાજી આ સમસ, વિનિતાનગરી મોઝાર; હરખે દેGરે વધામણાં, ઉઠી કરૂં રે ઉઘાસમરૂદેવી. ૪ આઈ બેઠાં ગજ ઊપર, ભરતજી વાંકવા જાય; દૂરથી વાજા રે વાગીયાં, હૈડે હરખ ન માય. મરૂદેવી૫ હરખનાં આંસુ આવીયાં, પડશે તે દ્વાર પલાય; પરખદા દીઠો રે પુત્રની, ઉપવું કેવલજ્ઞાન. મરૂદેવી. ૬ ધન્ય માતા ધન્ય બેટડે, ધન્ય તેમને પરિવાર, વિનયવિજય ઉવજઝાયને, વત્યે જય જયકાર. મરૂદેવી. ૭
એક દિન મરૂદેલી આઈ, કહે ભરતને અવસર પાઈ રે,
સુણે પ્રેમ ધરી. ૧ મારો રિખવ ગયે કેઈ દેશે, કેઈવારે મુજને મળશે રે સુણે,૦૨ તુતે ષટ ખંડ પૃથ્વી માણે, મારા સુતનું દુખ નવિ જાણે રે સુણે-૩ તતે ચામર છત્ર ધરાવે, મારે સાષભ વિકટ પંથે જાહેર સુહ૪ તુ તે સરસ ભેજન આશી, ઋષભ નિત્ય ઉપવાસી રે. સુ પ તુતે મંદિરમાં સુખવિલસે, મારે અંગજ ધરતી ફરસેરે. સુત્ર ૬ તુતે વજન કુટુંબમાં મહાલે,મારે અષભ એકલડે ચાલેર સુ૭ તુત વિષયતણા સુખ સુરે, મારા સંતની વાત ન પૂછે રે સુત્ર ૮ એમ કહેતી મરૂદેવી વયણે, આંસુજળ લાગ્યાં નયણે રે સુત્ર ૯ એમ સહસ વર્ષને અંતે. શું, કેરળ ઋષભ ભગવંતે રે. સુ૧૦ હવે ભરત ભણે સુણે આઈ, સુત દેખી કરે વહાઈ રે સુઇ ૧૧ આઈ ગજ ખધે બેસાડયાં, સુત મળવાને પધાર્યા છે. સુ. ૧૨ કહે એહ અપૂરવ વાજાં, કહાં વાજે છે તે તાજાશે. સૂણે૧૩ તવ ભરત કહે સુણો આઈ, તુમ સુતનીએ ઠકુરાઈ છે. સુ. ૧૪
હસ વર્ષને તેની આસુજળ લાવ્યા છે જે ૪૦ ૮