________________
શ્રી સિદ્ધાચલતીથની સ્તુતિએ
શ્રી શત્રુંજય તીરથ સાર, ગિરિવરમાં જેમ મેરૂ ઉદાર,
ઠાકુર રામ અપાર; મંત્રમાંહે નવકાર જ જાણું, તારામાં જેમ ચંદ્ર વખાણું,
જળધર જળમાં જાણું, પંખીમાંહે જેમ ઉત્તમ હંસ, કુળમાંહે જેમ રૂષભને વશ,
નાભિતણે એ અંશ; ક્ષમાવતમાં શ્રી અરિહંત, તપશુરામાં મુનિવર મહંત,
શત્રુંજય ગિરિ ગુણવત. ૧ રૂષભ અજિત સંભવ અભિનંદા, સુમતિનાથ મુખ પુનમચંદા,
પદ્મપ્રભુ સુખક દા; શ્રી સુપ ચંદ્રપ્રભ સુવિધિ, શીતલ શ્રેયાંસ સેવ બહુ બુદ્ધિ,
વાસુપૂજય મતિ શુદ્ધિ વિમલ અનંત ધર્મજિન શાંતિ, કુંથુઅર મલિ નમું એકાંતિ,
| મુનિસુવ્રત શુદ્ધ પતિ, નમિ નેમ પાસ વીર જગદીશ, નેમ વીના એ જિન તેવીશ,
સિદ્ધગિરિ આવ્યા ઇશ. ૨ ભરતશય જિન સાથે બોલે, હવામી શત્રુંજય ગિરિક તેલે?'
- જિનનું વચન અમોલે; રૂષ કહે સુણે ભરતજી રાય, છરી પાલતા જે નર જાય,
પાતિક ભૂકે થાય; પશુ પંખી જે ઈશુ ગિરિ આવે, ભવ ત્રીજે તે સિદ્ધ થા,
અજરામર પદ પાવે;