________________
૧
૧૪૩ કાર્તિક સુદ પૂનમ દિને, દશ કેટી પરિવાર દ્રાવિડ વારિખિલજી. સિદ્ધ થયા નિરધાર. તિશે કારણ કાતિક દિને, સંઘ સયલ પરિવાર અદિજિન સનમુખ રહી, ખમાસમણ બહુવાર. એકવીશ નામે વર્ણ, તિહાં પહેલું અભિધાન શત્રુંજય શુકરાજથી, જનક વચન બહુમાન.
સિદ્ધાચલ સમરું સદા. સમાસય સિદ્ધ ચલે, પુંડરીક ગણધાર લાખ સવા મહાતમ કહ્યું, સુર નર સભા મઝાર. ચિત્રિ પૂનમને દિને, કરી અણસણ એક માસ પાંચ ક્રોડ મુનિ સાથશું, મુક્તિનિલયમાં વાય. તિણે કારણ પુંડરીકગિરિ, નામ થયું વિખ્યાત મન વચ કાર્ય વદીએ, ઊઠી નિત્ય પ્રભાત.
સિદ્ધાચલ સમરું સદા, વીશ કેડિશું પાંડવા, મોક્ષ ગયા છણે ઠામ, એમ અનંત મુગતે ગયા સિદ્ધક્ષેત્ર તિણે નામ.
સિદ્ધાચલ સમરું સદા અડસઠ તીરથ હાવતા, અંગરંગ ઘડી એક તબી-જa-નાને કરી, જાગ્યે ચિત્ત વિવેક ચંદ્રશેખર રાજા પ્રમુખ, કર્મ કઠીન મલધામ; અચ પદે વિમલા થયા, તિણે વિમલાચલ નામ
સિદ્ધાચલ સમરૂંદાળ પર્વતમાં સુરગિરિ વડે, જિન અભિષેક કરાય સિહ હુઆ સ્નાતક પદે, સુરગિરિ નામ ધરાય.