________________
૧૩૮ દેષ બેંતાલીશ શુદ્ધ આહાર, ધમ્ર દેશે હેય પ્રબળ વિકારી. પ્રવેશ ઉગ્ર તપ વિહાર ને તપ જપ ડિરિયા,
કરતા શ્રેષ તે ભવમાંહે ફરિયા. લા. ભ૦ ગિનું અંગ અષ છે પહેલું,
સાધન સવિ કહે તેથી વહેલું. લા. તે ૫ નિર્ગુણી તે ગુણવંત ન જાણે,
ગુણવંત તે ગુણ શ્રેષમાં તાણે, લાગે . હું આપ ગુણને વળી ગુણ રાગી,
જગમાંહે તેહની કીર્તિ જાગી. લા૦ કી. ૭ રાગ ધરીને જિહાં ગુણ લહિયે,
નિર્ગુણ ઉપરે સમચિત્ત રહિયે. લાસ. ૮ વિથિતિ ચિંતન સુજસ વિલાસે,
ઉત્તમના ગુણ એમ. પ્રકાશેરે, લાએ. ૯ શ્રીકૃષ્ણ મહારાજની સઝાય
નયરી દ્વારકામાં કેમિ જિનેસર, વિચરતા પ્રભુ આયે, કૃષ્ણ નરેશર વધાઈ સુણીને, છત નિશાન બજાયે,
હે પ્રભુજી નહિ જાઉં નરકગેહે નહિં જાઉં નહિ લઉં હે પ્રભુજી, નહિ જાઉં નરકગેહે૧ અઢાર સહસ સાધુજન વિધિશું, વાંદ્યા અધિક હરખે, પછી નેમિ જિણેસર કેરાં, ઊભા મુખડાં નિરખે. હે નહિ. ૨ નેમિ કહે તુમે ચાર નિવારી, ત્રણ્યતણાં દુખ રહીયાં, કૃષ્ણ કહે હું ફરી ફરી વાંદુ, હર્ષ ધરી મન હૈયાં. હે નહિ. ૩