________________
પાર્શ્વનાથજી મોક્ષ મહંત ૨, ઈત્યાદિક જિન ગુણવંત રે,
કલયાણુક મુખ્ય કહેત. જવી. છેક છે આઠ કર્મતે દૂર પલાયરે, તેથી અડ ક્ષિદ્ધિ અડ બુદ્ધિ થાય છે
તે કારણે સે ચિત્તલાય. એ ભાવીક છે પણ એવી વીરજીણુંદની વાણી રે, સુણી સમજ્યા બહુ ભવ્ય પ્રાણી
આઠમ દિન અતિગુણ ખાણી. છે ભવી છે ૬ છે શ્રી ઉદયસાગરસૂરિ પાયા રે, ગુરૂ શિષ્ય વિવેકે યાયા રે,
તસ ન્યાયસાગર ગુણ ગાયા. ! ભવી. શા
અષ્ટમી તથન ત્રીજુ દાળ ૧ થી ૪
ઢાળ ૧ લી દુહા પંચ તીર્થ પ્રણમ્ સદા, સમરી શારદ માય આઠમી સ્તવન હરખે રચું, સુગુરૂ ચરણ પસાય. ૧
ઢાળ ૧ લી હારે લાલા જંબુ દ્વીપના ભરતમાં, મગધ દેશ મહંત રે લાલા; રાજગૃહી નયરી મનેહરૂ, શ્રેણિક બહુ બળવંત રે લાલા.
અષ્ટમી તિથિ મનેહરું, હરે લાલા ચેલણા રાણી સુંદર,
શિયલવંતી શિરસ્ટાર રે લાલા; શ્રેણિક રુદ્ધ બુદ્ધ છાજતા,
નામે અભયકુમાર રે લાલા છે અષ્ટમી મે ૨ હારે લાલા વર્ગણા આઠ મીટે એહથી, -
અસાધે સુખનિધાન ર લાલા
૧ |