________________
પ્રમાદને છોડીને, (અહીં) આવીને મોક્ષનગરી તરફ (જવાને માટે) સાર્થવાહ સમાન આ સ્વામીને ભજો.”
સમાસઃ (૧) સાથે વહેતીતિ સાર્થવાહ, તમ્ (૨) નાતાં इति जगत्त्रयं, तस्मै (३) सुराणां दुन्दुभिः इति सुरदुन्दुभिः ।
ભાવાર્થ : જુના જમાનામાં એક નગરીમાંથી બીજી નગરીમાં જવું. ખૂબ કપરું હતું. રસ્તામાં લૂંટારા વગેરેનો ભય રહેતો. એટલે જ્યારે કોઈ શક્તિશાળી સાર્થવાહ બીજી નગરીમાં સાથે લઈને જતો હોય ત્યારે એ નગરીમાં જવાની ઈચ્છાવાળા એ સાર્થવાહની સાથે જોડાઈ જતા, એના શરણે જતા.
મોક્ષનગરીમાં પહોંચવું પણ અત્યંત કપરું છે. પ્રભુ ત્યાં લઈ જનારા સાર્થવાહ છે. એટલે ત્યાં જવાની ઈચ્છાવાળાઓએ પ્રભુને ભજવા જ પડે. આ દુંદુભિનો નાદ એ માત્ર નાદ નથી પણ લોકોને આ વાતની જાણ કરતી ઘોષણા જ છે.
उद्योतितेषु भवता भुवनेषु नाथ ! तारान्वितो विधुरयं विहताधिकारः । मुक्ताकलापकलितोल्लसितातपत्र
व्याजात्रिधा धृततनु वमभ्युपेतः ॥२६॥
अन्वय : नाथ ! भवता भुवनेषु उद्योतितेषु तारान्वितः अयं विधुः विहताधिकारः मुक्ताकलापकलित-उल्लसित-आतपत्रव्याजात् त्रिधा ધૃત: ધ્રુવં મ્યુતિ: રદ્દા
પરિચય : ૩દ્યોતિત=પ્રકાશિત કરાયેલ તાવિત=તારાઓ વડે યુક્ત મુp=મોતી વેદના=સમૂહ ઉર્જાસત=તેજસ્વી, ઉલ્લાસવાળું ગતિપત્ર=ચામર થીf=બહાનું.
અર્થ: નાથ ! આપના વડે ત્રણેય ભુવનો પ્રકાશિત કરાયે છતે
૨૮
કલ્યાણમંદિર સ્તોત્ર