SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ , , , , , , , . કે . : ૮૬૬. . . . . . . • • • • • • • • • • • અધ્યાત્મમતપરીક્ષા . . ગાથા - ૧૭૧ ટીકાર્ય - ઉમર અને આ = આવશ્યકનિયુક્તિ ગાથા ૧૧૦૧માં કહેલ કે તપ-સંયમમાં ઉદ્યમવાળા વડે સર્વ કૃત્ય કરાયાં છે એ જાતનો પ્રયોગ, ત્યાં = તપ-સંયમના ઉદ્યમમાં, ઉક્ત = કહેવાયેલા, સકલ ગુણના યોગથી લાક્ષણિક પ્રયોગ છે. ભાવાર્થ - લક્ષણાથી થનારા પ્રયોગો લાક્ષણિક પ્રયોગ કહેવાય છે. લક્ષણાના ત્રણ પ્રકારો છે. (૧) જહલ્લક્ષણા (૨) અજહલ્લક્ષણા (૩) જીંદજહલ્લક્ષણા. અહીં ત્રીજા પ્રકારની જહઅજહલક્ષણા છે. તેનું લક્ષણ એ છે કે વાચ્યના એક દેશના ત્યાગથી એક દેશનો અન્વય હોય. જેમ - “ તત્વમ્ સિ આ પ્રયોગમાં તત્' શબ્દથી વાનો એકદેશ ભગવાનરૂપ વ્યક્તિ છે, અને એક દેશ ભગવાનનિષ્ઠ ગુણો છે. ત્યાં ‘ત' શબ્દથી ભગવાનરૂપ વ્યક્તિદેશનો ત્યાગ છે અને ભગવાન નિષ્ઠ ગુણરૂપ એક દેશનો સ્વ'માં અન્વય છે. અહીં જહદ્અજહદ્ લક્ષણા દ્વારા તત્ શબ્દ ભગવાનના ગુણનો પરામર્શક છે. એ જ રીતે પ્રસ્તુતમાં, તપ-સંયમમાં ઉદ્યમ કરનાર તેના વડે સકલ કૃત્ય કરાયાં, ત્યાં સકલ કૃત્યના સ્વરૂપરૂપ દેશનો ત્યાગ કરીને ફળરૂપ દેશનો અન્વય છે. આથી તપસંયમમાં ઉદ્યમ કરનાર સકલ કૃત્યના ફળને પામે છે એ પ્રકારનો ભાવ છે. તેથી જહતુ અજહત લક્ષણાવાળો આ લાક્ષણિક પ્રયોગ છે. ટીકાર્ય - “વંગ અને આ રીતે = પૂર્વમાં કહ્યું કે જે સંયમયોગમાં વ્યાપાર છે એ જ પરમ રહસ્ય છે, અને એ જ અધ્યાત્મનો કનકકષપટ્ટ છે, અને એ જ પરા આજ્ઞા છે એ રીતે, સકલનું સારભૂતપણું હોવાથી તપ-સંયમમાં જ યત્ન કરવો જોઈએ, એ પ્રકારે ઉપદેશનું સર્વસ્વ છે=ઉપદેશનું રહસ્ય છે. ટીકા - નર્વાદુપદેશાવ્યાત્રિ રૂટથનત્વતિન્યાપિ રાત્રિાવરતિલાવ પ્રળિનાં प्रवृत्तिर्भविष्यति, तदनुदये च स्वत एव तत्र प्रवृत्तेर्व्यर्थोऽयमुपदेश इति चेत् ? न, लघुकर्मणामपि येषामिष्टसाधनत्वज्ञानविलम्बानप्रवृत्तिस्तेषामिष्टसाधनत्वज्ञापनायैव शास्त्रव्यापारात्, पुनर्बन्धकादिव्यतिरिक्तानामेव योग्यत्वेनाधिकारित्वाद्, अतथाभूतेषु भगवदुपदेशस्याप्यनतिप्रयोजनत्वात् । अपि च शास्त्रोपदेशश्रवणोद्भूतश्रद्धातिशयेनाऽनिकाचितकर्मणां प्रतिबन्धककर्मक्षयोऽपि सम्भवेदेव, निकाचितकर्मणामेव धर्मं श्रुत्वाप्यप्रवृत्तेः । उक्तं च - अणुसिट्ठा य बहुविहं मिच्छद्दिट्टी य जे नरा अहमा । बद्धनिकाइयकम्मा सुणंति धम्मं णय करंति ॥ [उप. मा. ૨૬] રૂતિ ૨૭શા ટીકાર્થ:- “નવમા - “નાથી પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, આ ઉપદેશથી ચારિત્રમાં ઇષ્ટસાધનપણું પ્રતિસંધાન હોવા છતાં પણ ચારિત્રાવણકર્મના પ્રતિબંધથી જ પ્રાણીઓની પ્રવૃત્તિ થશે નહિ, અને તેના અનુદયમાં = ચારિત્રાવણકર્મના અનુદયમાં, સ્વતઃ જ ત્યાં = ચારિત્રમાં, પ્રવૃત્તિ હોવાથી આ ઉપદેશ વ્યર્થ થશે. તેનો ઉત્તર १. अनुशिष्टाश्च बहुविधं मिथ्यादृष्टयश्च ये नरा अधमाः । बद्धनिकाचितकर्माणः शृण्वंति धर्म न च कुर्वन्ति ॥ .
SR No.005703
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages400
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy